SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈનસ્તોત્રી [ ૩૦ શ્રીજિનસમલખાવેલ શાંતિનાથચરિત્રની પ્રત આ વિ. દા. સુ. શા. સં. છાણમાં છે. રત્નમંડન–એમણે સુકૃતસાગર કાવ્ય રચ્યું. (પ્ર. આ. સ. ભાવ.) એમના શિષ્ય આગમમંડન-હર્ષકલેલના શિષ્ય લક્ષ્મીકલેલે સં. ૧૫૬૬ વર્ષે આચારાંગસૂત્ર પર તસ્વાવગમ નામની અવચૂરિ રચી. (વે. નં. ૧૩૯૭) અને સેમવિમ સૂરિ રાજ્ય (સં. ૧૫૯૭-૧૬૩૭ વચ્ચે) જ્ઞાતાસૂત્રપર મુગ્ધાવબધા નામની લઘુવૃત્તિ રચી (વે. નં. ૧૪૭૩). રત્નમંડનના બીજા શિષ્ય સમજ્યસૂરિ થયા. ૨ શ્રુતસૂતિ–એમણે સં. ૧૫૧૭ કાર્તિક વદિ ૧૦ ગુરૂવારે સ્તંભતીર્થમાં લખેલી દ્વત્રિશિકાની પ્રત જે. સં. શા. ભ. પાટણમાં છે. પ્ર. પૃ. ૨૩. ૩ જિનમાણિક્ય—એમના અનંતકીર્તિગણિએ સં. ૧૫૨૯ કા. વદિ ૮. શનિવારે સં. ગદાભાર્યા સં. સાસૂ પઠનાર્થે લખેલી શીલેપદેશમાળાની પ્રત જે. સં. શા. સં. પાટણમાં છે. પ્રશ. પૃ. ૩૩ ૪ સુમતિસાધુ–એમના માટે આગળ લખવામાં આવશે. ૫ શુભસુંદર–એમણે રચેલ મંત્ર, યંત્ર આષધિ પ્રયોગ ગર્ભિત દેઉલવાડામંડન અષભજિનસ્તવન સટીક જે. સ્ત. સંદે. ભા. ૧ માં મુદ્રિત છે. ૬ વર—એમના શિષ્ય શુભલાભે સં. ૧૫૩૬ માગસર સુદિ સોમવારે લખેલી ઉપદેશમાળાવચૂરિની પ્રત જૈ. સં. શા. ભ. પાટણમાં છે. (પ્રશ. પૃ. ૩૯).
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy