SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजैन स्तोत्रसन्दोह [ ૨૮ શ્રીરત્નશેખર -૧૨-૧૩-૧૫-૧૭ છુ. ૨, સં. ૧૫૦૭-૧૦-૧૨-૧૩-૧૪-૧૫૧૬ ના. ૧, સં. ૧૫૦૨-૦૪-૦૬-૦૭-૦૮-૦૯-૧૦-૧૧-૧૨૧૩–૧૬-૧૭ તા. ૨, સં. ૧૫૦૮-૧૪ જિ. ૨. ૧ એમણે રચેલા ગ્રંથેા—પડાવશ્યકવૃત્તિ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર પર અદીપિકા નામની વૃત્તિ (સ. ૧૪૯૬ ) કે જેનું સંશાધન લક્ષ્મીભદ્રગણિએ કર્યું હતું, ( ભાં. ૪, ૪૬૪ પ્ર. દે. લા. ન. ૪૮), શ્રાદ્ધવિધિવૃત્તિ ૨૯—વિધિકૌમુદી સં. ૧૫૦૬ ( પ્ર. આ. સભા ન. ૪૮, ગૂ. ભા. જૈન ગ્રંથાવલી નં. ૩ ), આચારપ્રદીપ ૩૦ ૪૦૬૫ શ્લાક પ્રમાણ સ. ૧૫૧૬ માં ( ભાં. ૬, ૪૦ પ્ર. દે લા. ન. ૭૧ ) કે જેમાં જિનહુ સગણુએ શેાધન, લેખનાદિમાં સહાય કરી હતી, લક્ષેત્રસમાસ અને હેમવ્યાકરણ પર અવસૂરિ, પ્રોાધચંદ્રોદયવૃત્તિ આદિ પણ રચ્યા હાય. એ ઉપરાંત મહેસાણા મંડન પાર્શ્વજિનસ્તવન ( પૃ. ૧૦૮ ), નવખંડ પાર્શ્વજિનસ્તવન, પાસ્તવન, અર્ધું દાદ્રિ મંડનપા નેમિસ્ટવ, ચતુર્વિ’શતિ જિનસ્તવન, અને રત્નચૂડરાસ સ. ૧૫૧૦ આસપાસ એમ કવચિત્ કથન મળે છે. શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ વગેરેમાં પાતાને જીવનસુંદરસૂરિના શિષ્ય હાવાનું પણ જણાવે છે. એમના શિષ્યાદિ સબંધી ટુંક માહિતી— ૧ સંવેગદેવ——એમણે સ. ૧૫૧૩ માં પિંડવિશુદ્ધિ પર અને સ. ૧૫૧૪ માં આવશ્યકની પીઠિકા પર બાલાવબેાધ રચ્યા. એમના શિષ્ય ઉડ્ડયનદીના શિષ્ય સઘકળશગણિએ તલવાડામાં અષ્ટભાષામાં સં. ૧૫૦૭ માં સમ્યક્ત્વ રાસ રચ્યા. ૯૮ ૧૨૯ સુપ્રસિદ્ધ શ્રી યવિ ઉપા॰ના ગુણવજય-સુમતિ વિજય શિષ્ય ઉત્તમવિજયે વિજયાજને સૂરિ રાજ્યે સ. ૧૮૪૧ થી ૧૮૮૪ વચ્ચે આ ગ્રંથ ઉપર બાલાવમેધ રચ્યા. ૧૩૦ સ. ૧૭૯૮ માં ભેાજસાગરે આ ગ્રંથ ઉપર બાલાવમેધ રચ્ચે.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy