________________
४०
आवश्यकसूत्रस्य लभ्यते, तथापि यथाशक्ति पर्यालोच्य जैनागमसिद्धान्तानुसारेण कतिपये विषया अत्र स्पष्टीकृत्य प्रदर्शिताः सन्ति । समर्थ नहीं हो सकते ! तो भी कितनेक विषय अपनी शक्ति के अनुसार विचार कर जैनसिद्धान्तानुसार स्पष्ट कर के दिग्वलाए गये हैं।
-
-
--
-
-
-
પ્રગટ કરવામાં આજકાલના વિદ્વાને સમર્થ થઈ શકતા નથી. તે પણ કેટલાક વિષય પોતાની શકિત-અનુસાર વિચાર કરી જેનસિદ્ધાંતાનુસાર સ્પષ્ટ કરીને બતાવ્યા છે.