________________
आवश्यकमुत्रस्य
। वन्दनम् (३) पापपर्यालोचनं तु वन्दनपूर्वकं गुरुसमक्षमेव करणीयमिति तृतीयं वन्दनाख्यमध्ययनमुक्तम् । वन्दनकेन हि जीवस्योच्चगोत्रादिबन्धो जायते, तथोक्तम्
___ "वंदणएणं भंते ! जीवे कि जणयइ ? बंदणएणं जीवे नीयागोयं खवेइ उच्चागोयं कम्मं निबंधइ, सोहग्गं च णं अपडिहयआणाफलं निवत्तेड दाहिणभावं च णं जणयइ” इति वन्दनाख्यं तृतीयमध्ययनमुक्तम् ।
----- --- _वन्दना (३) पाप की आलोचना वन्दनापूर्वक गुरू के सामने ही करनी चाहिए, यह बात बताने के लिये तीसरा वन्दना नामक अध्ययन है। वन्दना से उच्च गोत्र का बन्ध तथा अन्यान्य फल होते है। कहा भी है-"वंदणएणं भंते ! जीवे किं जणयइ ? वंदणएणं जीवे नीयागोयं खवेइ उच्चागोयं कम्मं निबंधइ, सोहग्गं च णं अप्पडिहयं आणाफलं निवत्तेइ, दाहिणभावं च णं जणयइ" अर्थात् गौतमस्वामी ने पूछा-प्रभो ! वन्दना से जीव को क्या फल होता है ? भगवान् ने उत्तर दिया-वन्दना से नीच गोत्र का क्षय होता है, उच्च गोत्र का बन्ध होता है, सौभाग्य और अप्रतिहत आज्ञा फल को प्राप्त करता है, तथा दाक्षिण्य (अनुकूलता) की प्राप्ति होती है। यह तीसरा अध्ययन हुआ।
हना (3) પાપની આલોચના વંદનાપૂર્વક ગુરુની સમીપેજ કરવી જોઈએ, એ વાત બતાવવા માટે ત્રીજું વંદના નામક અધ્યયન છે. વંદના વડે કરીને ઉચ્ચગેત્રને બંધ તથા અન્યાન્ય ફળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –
वंदणएणं भंते ! जीवे किं जणयइ ? वंदणएणं जीवे नीयागोयं खवेइ उच्चागोयं कम्म निबन्धइ, सोहग्गं चणं अप्पडिहयं आणाफलं निवत्तेइ, दाहिणभावं चणं जणयई" અર્થત શ્રી ગૌતમ સ્વામીએ પૂછયું–હે પ્રભે? વંદના કરવાથી જીવને શું ફલ થાય છે? ભગવાને ઉત્તર આપ્ય-ગૌતમ ? વંદના કરવાથી નીચ નેત્રને ક્ષય થાય છે, અને ઉચ્ચ ગોત્રને બંધ થાય છે, સૌભાગ્ય અને અપ્રતિહત આજ્ઞા ફલને પ્રાપ્ત કરે છે તથા દાક્ષિણ્ય (અનુકૂલતા) ની પ્રાપ્તિ થાય છે. આ ત્રીજું અધ્યયન થયું.