SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ १२ आवश्यकमूत्रस्य सद्यः केवलाssलोकमासाद्य मोक्षमगच्छत्, तत एव पापप्रायश्चित्तस्य प्राधान्ये नाऽस्य नामापि ' तिक्रमण ' मिति जातम् । ૬ नन्वेवं प्रतिमक्रणम्य ( षडावश्यकात्मकस्य ) पापनिवर्तकत्वे प्रमाणिते प्रतिक्रमणवेतृणां तन्नाशोपायज्ञातृत्वात्पापाचरणप्रवृत्तिर्न शङ्कावहा नापि परिहार्येति वेन्मैवम् - यथा कस्यचित्पार्श्वे विषापहरणौषधं वर्तते तेन किं विषं भक्ष्यते ? एवं वस्त्रधावनोपयोगिक्षारादिसामग्रीसद्भावेऽपि रजकः किं स्ववस्त्राणि पङ्कादिले पेन को नष्ट करके, केवलज्ञान पाए और मोक्ष को प्राप्त हुए । पाप के प्रायश्चित्त की प्रधानता के कारण इस शास्त्र का नाम 'प्रतिक्रमण' है । यदि कोई यह तर्क करने लगे कि जब छह अध्ययन रूप प्रतिक्रमण करने से ही पापों से छुटकारा मिल जाता है तो जो प्रतिक्रमण के जानने वाले हैं वे पापों में प्रवृत्ति करने से क्यों झिझकेगें और क्यों पापों का त्याग करेंगे ? क्योंकि उन्हें पापों से छुटकारा पाने का उपाय मालूम है, जब चाहेंगे तब प्रतिक्रमण करके उनसे छुट्टी पा लेंगे। ऐसा विचार करना भी ठीक नहीं है । क्योंकि जिसके पास विष उतारने की ओषधि होती है, वह जान-बूझकर कभी विष खाता है ? क्या कपडे साफ करने के लिये सावुन क्षार आदि पदार्थ जिनके पास मौजूद होते हैं, वे लोग कभी जान-बूझकर अपने कपडे कीचड में लथेड लेते हैं? क्या कोई समझदार કર્માં ખાંધેલ હતા છતાં પ્રાયશ્ચિત્ત દ્વારા તે સ` ઘનઘાતી કર્મોના નાશ કરી દેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ પ્રાપ્ત કર્યાં. પાપના પાયશ્ચિત્તની પ્રધાનતાના કારણે આ શાસ્ત્રનું નામ પ્રતિક્રમણ છે. જો કાઈ એવા તર્ક ઉઠાવે કે જ્યારે છ અધ્યયન રૂપ પ્રતિક્રમણુ કરવાથી પાપમાંથી મુકત થાય છે. તે જે પ્રતિક્રમણ જાણનારા છે તે પાપમય પ્રવૃત્તિ કરવાથી શા માટે પાછા હઠે? અથવા પાપ કર્મોના ત્યાગ था भाटे १रे ? તેઓને તે પાપમાંથી મુકિત મેળવવાને ઉપાય હાથમાં છે, જ્યારે ઈચ્છા કરે ત્યારે પ્રતિક્રમણ કરી મુકિત મેળવી શકે. આવેા તર્ક ઉઠાવવા જેની પાસે ઝેર ઉતારવાની ઔષધિ છે તે જાણી બુઝીને ક્દી વળી જેએની પાસે કપડા સાફ કરવા માટે સાબુ, ક્ષાર વગેરે ઠીક નથી; કારણ કે ઝેર પદાર્થા છે તે ખાય छे ?
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy