________________
२८७
सुनितोषणी टीका, कायोत्सर्गाध्ययनम्=५ सिंहासन, अशोकवृक्ष, कुसुमवृष्टि, देवदुन्दुभि, क्षत्र धरायें, चँवर विजावें, पुरुषाकार पराक्रम के धरणहार, अढाई द्वीप पन्द्रहक्षेत्र में विचरें, जघन्य दो क्रोड केवली और उत्कृष्ट नव क्रोड केवली केवलज्ञान केवलदर्शन के धरणहार सर्व द्रव्य क्षेत्र काल भाव के जाननहार।
ऐसे श्री अरिहन्त भगवन्त दीनदयाल महाराज आपकी (दिवस सम्बन्धी) अविनय आशातना की हो तो धारम्बार हे अरिहन्त भगवन् ! मेरा अपराध क्षमा करिये। हाथ जोड, मान मोड, शीस नमाकर १००८ वार नमस्कार करता हूँ।
तिक्खुत्तो आयाहिणं पयाहिणं (करेमि) वन्दामि नमसामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि मत्थएण वंदामि।
आप मांगलिक हो, उत्तम हो, हे स्वामी ! हे नाथ! आपका इस भव, पर भव, भव भव में सदा काल शरण हो।
अपमानन स्वामी (८) श्री मनतवीय स्वामी, (e) श्री सुरप्रभ स्वामी, (१०) श्री qिua स्वाभी, (११) श्री ११२ स्वामी, (१२) श्री यंदानन स्वामी, (१३) श्री यमाई स्वाभी, (१४) श्री भुगडेव स्वामी (१५) श्री श्वर स्वामी, (१९) श्री नेमप्र स्वामी, (१७) श्री वीरसेन स्वामी, (१८) श्री भडास स्वामी, (16) श्री १२६॥ स्वामी (२०) श्री अनितसेन स्वाभी.
તે જઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટ હેય તે ૧૬, અગર ૧૭૦ તેમને મારી તમારી સમય સમયની વંદના હે!
તે સ્વામીનાથ કેવા છે ! મારા તમારા મન મનની વાત જાણે દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણું દેખી રહ્યા છે, ચોદ રાજુલોક અંજલીજલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે. તે સ્વામીને અનંત જ્ઞાન છે,
અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત પૈર્ય છે, અને અનંત વિર્ય છે; એ ષટ (છ) ગુણે કરી સહિત છે. ચેત્રીશ અતિશયે કરી બિરાજમાન છે, પાંત્રીશ પ્રકારની સત્ય વચન વાણીના ગુણે કરી સહિત છે, એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અઢાર દોષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતિ