SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्रे प्रमाणत्वमिति । परमाण्वादिकं हि यथोत्तरमन्यान्यसंख्योपेतैः स्वगतैरेव प्रदेशैनिपद्यमानत्गत् प्रदेशनिष्पन्नमित्युच्यते । अथ विभागनिष्पन्नं द्रव्यप्रमाणरूप द्वितीयं भेदमाह-'अथ किं तद विभागनिष्पन्नम् ? इति । उत्तरयति-विभागनिष्पन्नम्विविधो विशिष्टो वा भागो-भङ्गो विकल्पः प्रकार इति यावत् विभागस्तेन निष्पन्नम्, स्वगतप्रदेशान् विहायापरेण विभागेन यन्निष्पद्यते तद विभागनिष्पन्नमित्यर्थः। धान्यमानादेः स्वगतपदेशाश्रयेण न स्वरूपं निरूप्यते, किन्तु-दो असईओ पसई' आदिक द्रव्यों में जो इस प्रकार की प्रदेश निष्पन्नता कही गयी है वह यथोत्तर अन्यान्य संख्योपेत स्वगत प्रदेशों से ही जाननी चाहिये परगत प्रदेशों से नहीं क्यों कि इन में स्वगत प्रदेशों द्वारा ही यह प्रदेश निष्पन्नता कही गई है । अब सूत्रकार द्रव्य प्रमाण का द्वितीय भेद जो विभाग निष्पनना है उसका कथन करते हैं-से किंतं विभाग निष्फन्ने ?) हे भदन्त ! वह विभाग निष्पन्नता क्या है ? • उत्तर-विविध अथवा विशिष्ट जो भाग-भङ्ग-विकल्प-प्रकार है, वह विभाग है । इस विभाग से जिस द्रव्य प्रमाण की निष्पत्ति होती है, वह विभाग निष्पन्न द्रव्य प्रमाण है । इस द्रव्यप्रमाण की निष्पत्ति विभाग से होती है, सो इसका यह तात्पर्य है कि-'धान्य आदि रूप द्रव्य के मान आदि के स्वरूप का निरूपण स्वगत प्रदेशों के आश्रय से नहीं किया जाता है किन्तु, किसी दूसरे ही प्रकार से किया जाता है । इस प्रकार धान्यादिक द्रव्यों का मान विभाग निष्पन्न सध जाता જાતની પ્રદેશ નિષ્પન્નતા કહેવામાં આવી છે. તે યથેત્તર અન્યાન્ય સંખ્યાપત સ્વગત પ્રદેશોથી જ જાણવી જોઈએ પરગત પ્રદેશથી જાણવી જોઈએ નહિ કેમકે આ સર્વેમાં સ્વાગત પ્રદેશ વડે જ આ પ્રદેશ નિષ્પન્નતા કહેવામાં આવી છે. હવે સૂત્રકાર દ્રવ્યપ્રમાણનો બીજો ભેદ જે વિભાગ નિષ્પતાના नामथी थित छ नि ३ . (से कि त विभागनिप्फन्ने?) लत! તે વિભ ગ નિષ્પન્નતા શું છે? ઉત્તર-વિવિધ અથવા વિશિષ્ટ જે ભાગ-ભંગ-વિકલ૫ પ્રકાર છે, તે વિભાગ છે આ વિભાગથી જે દ્રવ્ય પ્રમાણની નિષ્પત્તિ થાય છે, તે વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. આ દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ વિભાગથી થાય છે. તાત્પર્ય એ છે કે ધાન્ય વગેરે રૂપ દ્રવ્યના માન વગેરેના સ્વરૂપનું નિરૂપણ સ્વગત પ્રદેશના આશ્રયથી કરવામાં આવતું નથી પરંતુ કેઈ બીજા જ પ્રકાથી કરવામાં આવે છે. આ પ્રમાણે ધાન્યાદિક દ્રવ્યને માન વિભાગ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy