SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र १८८ द्रव्यप्रमाणनिरूपणम् .. १५ संगतैव । 'प्रमीयतेऽनेनेति प्रमाणम्' इति करणसाधनपक्षे तु-एकद्विव्यादिपदें. शनिष्पन्नस्वलक्षणं स्वरूपमेव मुख्यतया प्रमाणमुच्यते, द्रव्यं तु तत्स्वरूपयोगादुपचारतः प्रमाणमित्युच्यते। प्रमितिः प्रमाणम्' इति भावसाधनपक्षे तु-पमितेः प्रमाणप्रमेयोमयाधीनत्वादुपचारात्तयोरपि प्रमाणशब्दव्यवहारः। इत्थं कर्मसाधनपक्षे परमावादि द्रव्यं मुख्यतया प्रमाणम् । करणभारसाधनपक्षयोस्तु तत्रोपचाराद प्रमाण शब्द की व्युत्पत्ति इस प्रकार से करण साधन में रखी जाती है-तब ये परमाणु आदि द्रव्य स्वयं प्रमाणभूत नहीं पड़ते हैं किन्तु "जिसके द्वारा जाना जावे वह प्रमाण है " इस व्युत्पत्ति के अनुसार उनका जो एक दो तीन आदि परमाणुओं से निष्पन्न होना निज स्वरूप है वही मुख्यतया प्रमाणरूप है-क्यों कि वे उसके द्वारा ही जाने जाते हैं । तथा इस स्वरूप के साथ संबंधित होने के कारण परमाणु आदि जो द्रव्य हैं, वे उपचार से प्रमाणभूत कहे जाते हैं। तथा-"प्रमितिः प्रमाण" जब प्रमाण शब्द की ऐसी व्युत्पत्ति भाव साधन में की जाती है-तब प्रमिति ही प्रमाण शब्द वाच्य ठहरती है। और प्रमाण एवं प्रमेय ये दोनों प्रमिति को प्रमाण एवं प्रमेय इन दोनों के आधीन होने के कारण उपचार से ही प्रमाण शब्द के वाच्य ठहरते हैं । इस प्रकार कर्मसाधन पक्ष में परमाणु आदि द्रव्य मुख्य रूप से प्रमाण है और करण एवं भाव साधन पक्ष में वे उपचार से प्रमाण हैं । परमाणु तेथे पोते प्रमाणभूत. 25 नय. भने ल्यारे प्रमीयते अनेन इति प्रमाः णम्' प्रमाण शनी व्युत्पत्ति भारी ४२५ साधनमा भूपामा आवे छे. ત્યારે આ પરમાણુ વગેરે દ્રવ્ય જાતે પ્રમાણભૂત હોતા નથી પરંતુ જેના વડે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ મુજબ તેમનું જે એક બે ત્રણ વગેરે પરમાણુઓથી નિષ્પન્ન થવું તે નિજ સ્વરૂપ છે તેજ મુખ્યતંયા પ્રમાણ રૂપ મનાય છે. કેમકે તે તેમના વડે જે જાણવામાં આવે છે. તેમજ આ વરૂપની સાથે સંબંધ હોવાથી પરમાણુ વગેરે જે દ્રવ્ય છે તે ઉપચારથી प्रमाणभूत उपाय छे. तथा प्रमितिः प्रमाणं यारे प्रमाण शन्ना सेवा વ્યુત્પત્તિ ભાવ સાધનમાં કરવામાં આવી છે, ત્યારે પ્રમિતિ જ પ્રમાણે શબ્દવાચ્ય છે એવું સિદ્ધ થાય છે. અને પ્રમાણ અને પ્રમેય તેઓ મને પ્રમિતને પ્રમાણ અને પ્રમેય એ બન્નેને આધીન હોવા બદલ ઉપચારથી છે પ્રમાણુ શબ્દના વા રૂપમાં સિદ્ધ થાય છે. આ પ્રમાણુ કર્મ સાધન પક્ષમાં પરમાણુ વગેરે દ્રવ્ય મુખ્ય રૂપમાં પ્રમાણ છે અને કરણ અને ભવ સાધન પક્ષમાં તે ઉપચારથી જ પ્રમાણુ રૂપ ગણાય પરમાણુ વગેરે દ્રવ્યુંમાં જે આ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy