SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ ८८२ अनुयोगद्वारसूत्रे मिन्नाभिधेयत्वेनेच्छति, सेषां मिन्नमवृत्तिनिमित्तत्वात् , सुरमनुजादिशब्दवत् । तथा हि-इन्दतीति इन्द्रा, शक्नोतीति शक्रः, पुरं दारयतीति पुरन्दरः इत्यादिषु परमैश्वर्यादीनि मिन्नान्येव प्रवृत्तिनिमित्तानि । भिन्नप्रतिनिमित्तत्वे सत्यपि एकार्थत्वाऽभ्युपगमे घटपटादिशब्दानामप्येकार्थत्वमापयेत । इत्थं चातिप्रसङ्गः का वाच्यार्थ एक इन्द्ररूप पदार्थ मानता है । परन्तु यह नय यह तर्क करता है कि जब लिङ्गादि के भेद से अर्थ भेद होता है-तब शब्दभेद से भी अर्थभेद क्यों नहीं होगा-अवश्य २ होगा। इसीलिये यह नय शब्द की अपेक्षा विशुद्धतरमाना गया है। क्योंकि शब्दनय में तो शब्दों की अपने अर्थ में प्रवृत्ति का निमित्त है ही नहीं और इस मय में है, अतः प्रवृत्ति का निमित्त जब भिन्न २ है तो, मनुज आदि शब्दों के जैसा उन शब्दों का वाच्यार्थ भी भिन्न भिन्न ही है। एक कैसे हो ? जैसे इन्दतीति इन्द्रः-जो परमैश्वर्य का अनुभव करता है, वह इन्द्र है, 'शकोतीति शक्रः 'जो शक्ति शाली होता है, वह शक हैं, 'पुरं दारयतीति पुरन्दर' जो पुर को विदारित करता है, वह पुरन्दर है, इस प्रकार यह नय इन इन्द्र शक्रादि एकार्थक शब्दों का भी व्युत्पत्ति के अनुसार जुदा २ अर्थ करता है । क्योंकि यहां परमैश्वर्यादिक प्रवृत्ति के निमित भिन्न २ ही हैं। शब्दों की प्रवृत्ति के निमित्त परमैश्वर्यादिक भिन्न २ होने पर भी यदि इन्द्रादिक પદાર્થ માને છે. પરંતુ આ નય આ તર્ક કરે છે કે જ્યારે લિંગાદિ ભેદથી અર્થ ભેદ હોય છે. ત્યારે શબ્દ ભેદથી પણ અર્થ ભેદ કેમ નહીં હોય. ચોક્કસ થશે જ. એથી જ આ નય શબ્દનયની અપેક્ષાએ વિશુદ્ધતર માનવામાં આવે છે. કેમ કે શબ્દનયમાં તે શબ્દોની પિતાના અર્થમાં પ્રવૃત્તિનું નિમિત્ત છે જ નહિ અને આ નયમાં છે. એથી પ્રવૃત્તિનું નિમિત્ત જ્યારે ભિન્ન ભિન્ન છે ત્યારે મનુજ આદિ શબ્દની જેમ તે શબ્દને વાચ્યાર્થ પણ ભિન્ન ભિન્ન १ छ. मे री सभी छे १ २ इन्द्रतीति-इन्द्रः'२ ५२भैश्याना अनुभूति रैछ, छन्द्र छे. 'शनोतीति शकः' २ शsonal य छ, ते श छे. 'पुरं दारयतीति पुरन्दरः' २ पुरन विहारित ४२ छत पुर २ . मा પ્રમાણે આ નય આ ઈન્દ્ર શક્રાદિ એકાઈંક શબ્દને પણ વ્યુત્પત્તિ મુજબ ભિન્ન ભિન્ન જ અર્થ કરે છે. કેમકે અહિયાં પરઐશ્વર્યાદિક પ્રવૃત્તિના નિમિત્તે ભિન્ન ભિન્ન છે. શબ્દોની પ્રવૃત્તિના નિમિત્તે પરઐશ્વર્યાજિક ભિન્ન હોવા છતાંએ જે ઈન્દ્રાદિક શબ્દોને વાર્થ એક જ માનવામાં આવે તે ઘટ-પટ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy