SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २५८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८५७ तथा-स्पर्शीवक्तव्यः, अर्थात्-सामायिकवन्तः कियत् क्षेत्र स्पृशन्तीति वक्र ध्यम । यथा-सम्यक्त्वसर्वविरतिसामायिकवन्तो जीवाः केवलिसमुद्घातावस्था यामुत्कृष्टतो निस्वशेष लोक' प्रतिपदेशव्याप्त्याऽसंख्येयपदेशात्मकमपि लोक स्पृशन्ति, जघन्यतस्तु लोकस्याऽसंख्येयभागं स्पृशन्ति । तथा-श्रुतसामायिकवन्तः केचित् अनुत्तरसुरेष्विलिकांगत्या समुश्पनाश्चतुदेशरज्ज्वास्मकस्य लोकस्य च एकरज्जुममाणश्चतुर्दशो भागस्तं सप्तगुणितम् अर्थात-सप्तरज्ज्वात्मकं लोकभागं स्शन्ति । तथा-केचित् सम्यग्दृष्टिश्रुतज्ञानिनः पूर्वं बद्धनारकायुष्काः पश्चात् विरा. धिताऽत्यक्तसम्यक्त्वाः षष्ठपृथिव्यामिलिकागत्या समुत्पद्यन्ते, ते हि लोकस्य. तथा-सामायिक का-अर्थात् सामायिकवालों का स्पर्श भी कहना चाहिये-अर्थात् सामायिकवाले जीव किनने क्षेत्र का स्पर्श करते हैंयह भी कहना चाहिये-जैसे-सम्पवस्व सामायिकवाले जीव और सर्व विरति सामायिकवाले जीव केवली समुद्घात की अवस्था में प्रतिप्रदेश में व्याप्त हो जाने के कारण उस्कृष्टरूप से समस्त लोक को-असं. ख्यात प्रदेशात्मक भी लोकाकाश को छूते हैं। तथा जघन्य रूप से वे लोक के असंख्यातवें भाग का स्पर्श करते हैं। तथा-श्रुतसामयिकशाली कितनेक जीव अनुत्तरवासी देवों में इलिका गति से उत्पन्न होकर १४ राज प्रमाण लोक के सात राजू प्रमाण लोक भाग का स्पर्श करते हैं। तथा कितनेक सम्यग्दृष्टि श्रुतज्ञानी कि जिन्होंने पहिले नारक की आयु का बंध कर लिया है और बाद में जिन्होंने विराजित हुए सम्यक्स्व को छोड़ा नहीं है ऐसे जीव मरकर इलिका गति से छठी पृथिवी. તથા સામાયિક એટલે કે સામાયિકવાળાઓના સ્પર્શ વિષે પણ કહેવું જોઈએ. એટલે સામાયિકવાળા જ કેટલા ક્ષેત્રને સ્પર્શ કરે છે. આ વિશે . પણ કેહેવું જોઈએ. જેમ સમ્યક્ત્વ સામાયિકવાળા છે અને સર્વવિરતિ સામાયિકવાળા જી કેવલી સમુદ્દઘાતની અવસ્થામાં પ્રતિપ્રદેશમાં વ્યાપ્ત થઈ જવા બદલ ઉત્કૃષ્ટરૂપથી સમસ્ત લેકને અસંખ્યાત પ્રદેશાત્મક પણ કાકાશને સ્પશે છે. તથા જઘન્ય રૂપથી તે લેકના અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે. તથા શ્રતસામાયિકશાલી કેટલાક જ અનુત્તરવાસી દેવામાં ઈલિકા ગતિથી - ૧ - રાજ:પ્રમાણ લેકના સાત રાજુ પ્રમાણ લેક ભાગને સ્પર્શે છે. તથા કેટલાક સમ્યગ્દષ્ટિ કૃતજ્ઞાની કે જેમણે પહેલાં નરકાયુને બંધ કરી લીધું છે અને ત્યારબાદ જેમણે વિરાજિત થયેલ સમ્યકૂવને ત્યજી દીધેલ નથી, એવા જીપ अ० १०८
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy