SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ मनुयोगचन्द्रिका टीका सत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ७९१ गणितानुयोगे जम्बूद्वीपपज्ञप्तिः १ चन्द्रपज्ञप्ति:२, सूर्यप्रज्ञप्तिथेति त्रीण्युपासत्राणि। द्रष्यानुयोगे तु सूत्रकृताङ्ग, स्थानाङ्ग, समवाया, भगवती चेति चत्वार्यसूत्राणि, जीवाजीवाभिगमः प्रज्ञापना चेति द्वे उपागसत्रे, नन्दी अनुयोगद्वारं चेति दे मूलसूत्रे इति अष्टौ सूत्राणि । इत्थं चतुर्णामनुयोगानां पृथक्पृथगव्यवस्थापनाव नयानां समवतारः सम्प्रति व्यवच्छिन्न इति करणचरणानुयोगवर्तिनि सामायिके नयावतारः सम्पति न भवतीति । इत्येकादर्श द्वारम् ॥११॥ : तत्र-कस्य नयस्य किं सामयिक' मोक्षमार्गत्वेनानुमतमित्यपि वक्तव्यम् । यथा-नैगमसंग्रहव्यवहारास्त्रयोऽपि नयास्तपः संयमरूपं चारित्रसामायिक, निम्र उपागासत्र हैं। द्रव्यानुयोग में सूत्रकृतास्थानाङ्ग, समवायाङ्ग, और भगः चती ये चार अंगसूत्र, तथा जीवाभिगम, और प्रज्ञापना ये दो उपाङ्ग, सूत्र, एवं नन्दी, अनुयोगबार ये दो मूलसूत्र इस प्रकार आठ सूत्र हैं। इस प्रकार से चार अनुयोगों की पृथकू २ रूप से व्यवस्था हई है। इससे नयों का समवतार इस समय व्यवच्छिन्न हो गया है। इसलिये करण चरणानुयोगवर्ती सामायिक में नयों का अवतार इस समय नहीं होता है तथा 'कौन नय सामायिक को मोक्षमार्गरूप से मानता है ? यह भी कहनाचाहिये।जैसे-नैगम, संग्रह, व्यवहार ये तीनों भी नय तप संयमरूप चारित्र सामायिक को, निर्ग्रन्थ प्रवचनरूप श्रुतसामायिक को, और श्रद्धानरूप सम्यक्त्व सामायिकको इन तीनों सामायिकों को मोक्ष. આ ત્રણ ઉપાંગસૂત્રો દ્રવ્યાનુયેગમાં સૂત્ર કૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ અને , ભગવતી એ ચાર અંગસૂત્ર તથા જીવાભિગમ અને પ્રજ્ઞાપના આ મને ઉપાંગ સૂત્ર તથા નદી, અનુગદ્વાર એ અને મૂલસૂત્ર આ પ્રમાણે આઠ સૂત્રો છે. આ પ્રમાણે ચાર અનુગાની પૃથક પૃથક રૂપમાં વ્યવસ્થા થયેલ છે. એથી નાને સમાવતાર આ સમયે વ્યછિન્ન થઈગયેલ છે. એટલા માટે કરણ ચરણાનુયોગવતી સામાયિક નો અવતાર આ વખતે થતું નથી. તથા કયો નય સામાયિકને મોક્ષમાગરૂપમાં માને છે? આ વિશે પણ કહેવું જોઈએ. જેમ પૈગમ, સંગ્રહ, વ્યવહાર આ ત્રણે ન તપ સંયમ રૂ૫ ચારિત્ર સામાયિકને, નિગ્રંથ પ્રવચનરૂપ, શ્રત સામાયિકને અને શ્રદ્ધાન રૂપ સમ્યકત્વ સામાયિકોને આ ત્રણે સામાયિકને મોક્ષમાર્ગ રૂપમાં માને છે. વ્યાજ સૂવનય અને શg, સમરૂિઢ અને એવભૂત એ ચારે ચાર નો સંયમરૂપ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy