SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका स्त्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् इत्यादि । उद्देश:-उद्देशनम् उद्देशो वक्तव्या वक्तव्येति सर्वत्र संबध्यते। उद्देशश्च सामान्यतोऽभिधानम्। यथा-अध्यनमिति प्रथमें द्वारम् ।।१॥ तथा-निर्देश:निर्देशन निर्देश विशेषामिधानम् । स चापि वक्तव्यः। यथा-सामायिकमिति । ननु सामान्यविशेषाभिधानद्वयं निक्षेपद्वारे मोक्तमेव, कथं पुनरिहाप्युच्यते ? इति चेदाह-अत्र-सिद्धस्यैव सामान्यविशेषाभिधानद्वयस्य तत्र निक्षेप-मावामिधानं कृतमिति पुनरत्रकथने नास्ति कश्चिद् दोष इति द्वितीयं द्वारम्॥२॥ तथा-निर्गम:रूप से कथन करना इसका नाम उद्देश है जैसे 'अध्ययन' ऐसा कहना उद्देश का विशेषरूप मे कथन करना नाम निर्देश है जैसे सामायिक ऐसा कहना। शंका-सामान्य और विशेष इन दोनों को कथन निक्षेप द्वार में तो कहा ही जा चुका है, तो फिर यहाँ भी उनका कथन करना चाहिये, ऐसा आप क्यों कहते हो? उत्तर--'यहां से सिद्ध हुए ही सामान्य और विशेष इन दोनों के निक्षेप मात्र का निक्षेप द्वार में कथन किया गया। अतः फिर से यहाँ कहने में कोई दोष नहीं है। तात्पर्य इसका यह है कि सामान्य और विशेष इन दोनों की सिद्धि अनुगमद्वार में ही हुई है, जब इनकी सिद्धि बोचकी-तब जाकर निक्षेप द्वार में इनके निक्षेप का कथन किया गया है। इस प्रकार पुनः इनके यहां कथन करने में कोई विरोध नहीं आता નિદેશ કહેવું જોઈએ. વગેરે (૧) ઉદ્દેશ સામાન્ય રૂપથી કથન કરવું તેનું નામ ઉદેશ છે, જેમ કે “અધ્યયન’ આમ કહેવું. ઉદેશનું વિશેષરૂપથી કથન २७. तनु नाम न छ. म 'सामायि:' मा ४३: શંકા--સામાન્ય અને વિશેષ એ બન્નેનું કથન નિક્ષેપ દ્વારમાં તે થયેલું જ છે, તે પછી અહીં પણ તેનું કથન અપેક્ષિત છે, એવું તમે શા માટે કહે છે ? * ઉત્તર--અહીથી સિદ્ધ થયેલ જ સામાન્ય અને વિશેષ એ બંનેના ભલે માત્ર વિક્ષેપઢારમાં કથન કરવામાં આવેલું છે. એથી ફરીથી અહીં કહેવામાં કઈ દેષ નથી. તાત્પર્ય આ પ્રમાણે છે. કે સામાન્ય અને વિશેષ એએ બનેની સિદ્ધિ અનુગમ દ્વારમાં જ થયેલી છે, જ્યારે એમની સિદ્ધિ થઈ ગઈ ત્યારે નિક્ષેપ દ્વારમાં આના નિક્ષેપનું કથન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે ફરી એમનું અહીં કથન કરવામાં કોઈપણ જાતનો વિરોધ આવતો નથી. તેમજ નિગમ નીકળવાનું નામ છે. આ આ જતા
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy