SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २४१ क्षेत्रसमवतारादीनां निरूपणम् ७२५ लोभादीनामात्मभावेऽपि समवतारो बोध्यः । तदेवं समस्तो भावसमवतारो निरूपित इति सूचयितुमाह-स एष भावसमवतार इति । अत्रेदं बोध्यम्-अत्र सूत्रे हि विचारणीयत्वेनावश्यक प्रस्तुतम् । तत्र सामायिकाघध्ययनानां क्षायोपशमिकमावरूपत्वात् पूर्वोक्ततेषु भानुपूर्वादिभेदेषु क समवतारो भवतीति निरूपणीयमेव, इस प्रकार समस्त भावसमवतार निरूपित किया। इस बात को सूचित करने के लिये (से तं भावसमोयारे) ऐसा सूत्रकारने कहा है। (एवं छबिहे भावे, जीवे, जीवत्यिकाए आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभय समोयारेणं सव्वदन्वेसु समोपरह आयभावे य) इस सूत्रपाठ का अर्थ पूर्वोक्तरूप से स्पष्ट ही हो जाता है । अतः इस का स्वतन्त्ररूप से अर्थ नहीं लिखा है। तात्पर्य तो इसका यही है कि छह प्रकार के भाव आस्मसमवतार की अपेक्षा निजस्वरूप में समवत. रित होते हैं और उभयसमवतार की अपेक्षा जीव में और आत्मभाव में समवतरित होते हैं । जीव का समवतार उभयप्तमवतार की अपेक्षा जीवास्तिकाय में और जीवास्तिकाय का समस्त द्रव्य में एवं आत्मभाव में समवतार होता है। यहां ऐसा समझना चाहिये इस सूत्र में विचारणीय होने से आवश्यक प्रस्तुत हैं। उसमें सामायिक आदि अध्ययनों का क्षायोपशमिक भावरूप होने से पूर्वोक्त आनुपूर्वी आदि भेदों में कहां २ समवतार होता है ?' ऐसा ही निरूपण સમસ્ત ભાવ સમવતાર નિરૂપિત કરવામાં આવ્યું છે. આ વાતને સ્પષ્ટ ४२वा भाट (से त' भावसमोयारे) मा प्रमाणु सूत्रमारे बु. (एवं छविहे भावे, जीवे, जीवस्थिकाए, आयसमोयारेण आयभावे समोयरति सदुभय समोयरेणं सव्व दवेसु समोयरइ आयभावे य) मा सूत्राने म पूर्वहित રૂપમાં જ સ્પષ્ટ થઈ જાય જ છે. એથી આને સ્વતંત્ર રૂપમાં અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી આનું તાત્પર્ય એ જ છે કે ૬ પ્રકારના ભાવે આત્મ સમવતારની અપેક્ષાએ નિજ સ્વરૂપમાં સમવતરિત હોય છે અને ઉભય સમવતારની અપેક્ષાએ જીવમાં અને આત્મભાવમાં સમવતરિત હોય છે. જીવને સમવતાર ઉભય સમવતારની અપેક્ષાએ જીવાસ્તિકાયમાં અને જીવાસ્તિકાયને સમસ્ત દ્રવ્યમાં તેમજ આત્મભાવમાં સમવતાર હોય છે. અહીં આ પ્રમાણે સમજવું જોઈએ. આ સૂત્રમાં વિચારણય હોવા બદલ આવશ્યક પ્રસ્તુત છે. તેમાં સામાયિક વગેરે અધ્યયન ક્ષાયોપથમિક ભાવરૂપ હોવા બદલ પૂત આવી વગેરે ભેમાં કયાં કયાં સમવતાર હોય છે? એવું જ નિરૂપણ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy