SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्रे आत्मभावे च समवतारः, रागस्य च मोहनीयभेदत्वान्मोहे आत्मभावे च समव: तारा, मोहस्य कर्म भेदत्वादष्टसु कर्मप्रकृतिषु आत्मभावे च समवतार, अष्टकम प्रकृतीनामौदयिकौपशमिकादि भावत्तित्वात् षट्सु भावेषु आत्मभावे च समव. 'तारः। षड्मावानां जीवाश्रिवत्वाद् जीवे समवतार: आत्मभावे च। जीवस्य च • जीवास्तिकायभेदत्वात जीवास्तिकाये समवतार आत्मभावे च । जीवास्तिकायस्य च द्रव्याश्रितत्वात् समस्तद्रव्ये समवतारः आत्मभावे च। आत्मसमवतारेण तु उभय समवतार की अपेक्षा लोभ का राग में और आत्मभाव में समवतार कहा गया है। तथा मोहनीय का भेद होने के कारण राग का मोहनीय में एवं आत्मभाव में समवतार कहा गया है। कमो का भेदरूप होने के कारण मोह का अष्टकर्मप्रकृतियों तथा आत्मभाव में समवतार कहा है। अष्ट कर्मप्रकृतियों की औदयिक औपशमिक आदि भावो में प्रवृत्ति होने के कारण छह भावों में तथा आत्मभाव में समवतार.कहा गया है । छह भाव जीवाश्रित होते हैं, इसलिये इनका जीव में तथा आत्मभाव में समवतार कहा है। जीवास्तिकाय का भेद होने के कारण जीव का जीवास्तिकाय में और आत्मभाव में अवतार कहा है। जीवास्तिकाय का द्रव्याश्रित होने के कारण समस्तद्रव्य में और आत्मभाव में समवतार कहा है। तथा आत्मसमवतार की अपेक्षा तो इन लोभादिकों का समवतार आत्मभाव में ही जानना चाहिये। 4 અપેક્ષાએ આત્મભાવમાં જ સમવતાર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉપય સમવતારની અપેક્ષાએ લેભને રાગમાં અને આત્મભાવમાં સમાવતાર કહેવામાં આવેલ છે. તેમજ મોહનીયને ભેક હેવા બદલ રાગને મેહનીયમાં તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. કર્મ ભેદ રૂ૫ હેવા બદલ મોહને અષ્ટ કમ પ્રકૃતિએ તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. અષ્ટ કર્મ પ્રકૃતિની ઔદયિક ઔપશમિક વગેરે ભાવમાં પ્રવૃત્તિ હોવા બદલ ૬ ભામાં તેમજ આત્મભાવમાં સમાવતાર કહેવામાં આવેલ છે. ૬ ભાવે જીવાશ્રિત હોય છે, એથી એમને જીવમાં તેમજ આત્મભાવમાં સમાવતાર કહેવામાં આવેલ છે. જીવાસ્તિકાયને ભેદ હોવા બદલ જીવન જીવાસ્તિકાયમાં અને આત્મભાવમાં અવતાર કહેવામાં આવેલ છે. જીવાસ્તિકાય દ્વવ્યાશ્રિત હોવા બદલ સમસ્ત દ્રવ્યમાં અને આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની અપેક્ષાએ તે આ લેભાદિકનો સમવતાર આત્મભાવમાં જ જાણ જઈએ. આ પ્રમાણે
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy