SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ६७ अनुयोगद्वारसूत्रे भेद भिन्नार सविशेषाः। एतेषां च अनुभागविशेषाणां हेतुभूतानि असंख्येय. लोकांकाशप्रदेशपमाणानि अध्यव्यसायस्थानानि भवन्ति, अतोऽनुभागभेदा अपि असंख्येया बोध्याः ! कारणभेदे कार्याणामपि भेदो भवत्येवेति । (९) योगपंछेदप्रतिभागा: योगो=मनोवाकायविषयं वीर्य, तस्य छेदेन केवलि प्रज्ञारछेदेन मंति=विशिष्टाः निर्विभागा भागाः । एते हि निगोदादि संज्ञिपञ्चन्द्रियपर्यन्त. जीवाश्रिता जघन्यादिभेदमिना असंख्येया बोध्याः। तथा-(१०) द्विसमय समया:-द्वयोः समयोः उत्सपिण्यवसर्पिणीकालस्वरूपयोः समया असंख्येय स्वरूपा बोध्याः । एवमेते प्रत्येकमसंख्येयरूपा दश प्रक्षेपा वोध्या: । उक्तंचघसायस्थान हो जाते हैं। इसी प्रकार दर्शनावरण आदि को में भी जानना चाहिये। ज्ञानावरण आदि वमों का जाय उत्कृष्ट एवं मध्यम जो विविध फल देने की शक्तिरूप रस विशेष है-उस का नाम अनुभाग है। इन अनुभाग विशेषों के कारणभूत असंख्यात लोकालाशप्रदेश प्रमित अध्यवसा. यस्थान होते हैं । इसलिये अनुभाग भेद भी असंख्यात होते हैं। कारणों में जहा भेद होता है वहां कार्यों में भी भेद हुआ ही करता है। योगच्छे. दप्रतिभाग निगोदिया जीवों से लेकर संज्ञी पंचेन्द्रिय तक के जीवों में हुआ करते हैं । ये असंख्यात होते हैं और इनके जघन्य आदि अनेक भेद हैं। मनथचन और काय संबन्धी वीर्य को नाम योग है, ये योग के केंवलिप्रज्ञाच्छेद द्वारा जो ऐसे विभाग किये जाते हैं-कि फिर जिनका दूसरा विभाग न हो सके, वे यहां योगच्छेद प्रतिभाग से गृहीत किये हैं। उत्सर्पिणी और अवसर्पिणी काल के समय भी असंख्यात होते हैं। ફનવરણ વગેરે કર્મોનું જઘન્ય ઉત્કૃષ્ટ તેમજ મધ્યમ જે વિવિધ ફળ આપવાની શક્તિરૂપ રસવિશેષ છે, તેનું નામ અનુભાગ છે. આ અનુભાગ વિશેષનો કારણભૂત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમિત અધ્યવસાય સ્થાન હોય એથી અનુભાગ ભેદ પણ અસંખ્યાત હોય છે. કારણમાં જ્યાં ભેદ હોય છે, ત્યાં કાર્યોમાં પણ ભેદ હોય જ છે એગછેદ પ્રતિભાગ નિગેદિયા જીવથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના માં થાય છે. આ બધા અસંખ્યાત હોય છે. અને એમના જઘન્ય વગેરે અનેક ભેદે હોય છે. મન, વચન અને કાયસંબંધી વીર્યનું નામ ચોગમાં કેવલિપ્રજ્ઞા વડે જે આ જાતના વિભાગ કરવામાં આવે છે કે જેમના ફરી વિભાગ થઈ જ ન શકે, તે અહીં રોગપ્રછેદ પ્રતિભાગથી ગૃહીત થયેલા છે. ઉત્સપિણી અને અવસર્પિણી કલના અભય પણ અસંખ્યાત હોય છે. આ પ્રમાણે આ પ્રત્યેક દશ પ્રક્ષેપ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy