________________
५४
अनुयोगद्वारसूत्र
9
न कदाचिदन्यत्र तिष्ठन्तीति तद्धेतुकानीमानि नामानीति भावः । ननु एतानि अनादिसिद्धान्तत्वेनैवोक्तानि कथं पुनरिह द्रव्यप्रमाणत्वेनोक्तानि ? इति चेदाह - मत्रत्वेषामनादिसिद्धान्तनिष्पन्नत्वम् तथाप्येषां द्रव्यप्रमाणत्वे बाधाऽभावः, अनन्वधर्मात्मके वस्तुनि तत्तद्धर्मापेक्ष पाडने कव्यपदेशताया निर्दोषत्वात् । एवमन्यत्रापि यथासंभवं वक्तव्यम् । प्रकृतमुपसंदरति-तदेतत् द्रव्यप्रमाणम् इति ॥ सू० १८४॥ मूलम् - से किं तं भावप्पमाणे ?, भावप्यमाणे- चउत्रि पण्णत्ते, तं जहा -- सामासिए तद्भियए धाउए निरुत्तिए । से कि
द्रव्यप्रमाण है । धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय जीवास्तिकाय, पुद्गलास्तिकाय और अद्धासमय ये जो छह नाम हैं, वे द्रव्यप्रमाण निष्पन्न नाम हैं । क्यों कि ये नाम धर्मास्तिकाय आदि द्रव्यों के सिवाय और किसी में लागू नही होते हैं ।
शंका- ये तो अनादि सिद्धान्त निष्पन्न नाम से पहले कहे जा चुके हैं । फिर यहां इन्हें द्रव्य प्रमाण निष्पन्न नाम से क्यों कहा गया है ? उत्तर- ठीक है, इनमें अनादि सिद्धान्त निष्पन्न नामता भले रहे फिर भी इनमें द्रव्यप्रमाण निष्पन्न नामता में कोई बाधा नहीं है। क्यों कि, 1, वस्तु अनंत धर्मात्मक है । उसमें तत्तद्धर्म की अपेक्षा से अनेक नामों द्वारा व्यपदिष्ट होने में कोई विरोध नहीं आता है । इसी प्रकार से दूसरि जगह भी यथासंभव जानना चाहिये ॥ सू. १८४ ॥
दुब्वप्पमाणे) धर्मास्तिद्वाय यावत् अद्धा समय आ द्रव्यप्रभा छे धर्मास्तिકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને અદ્ધાસમય એ ૬ નામા છે, તે દ્રશ્યપમાણુ નિષ્પન્ન નામેા છે કેમકે એ નામ ધર્માસ્તિકાય વગેરે દ્રબ્યા સિવાય ખીજા કેાઈ માટે વપરતા નથી.
શંકામા તા અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામથી પહેલાં કહેવામાં આવ્યાં જ છે, પછી અહી દ્રવ્યપ્રમાણુ નિષ્પન્ન નામથી ફ્રી શા માટે કહેવામાં આવ્યાં છે ?
ઉત્તર-ખરાખર છે, આ બધામાં અનાદ્ધિસિદ્ધાન્ત નિષ્પન્ન નામતા ભલે રહે પણ છતાંએ એ સર્વમાં દ્રવ્યપ્રમાણુ નિષ્પન્ન નામતામાં કોઈ પશુ જાતના વાંધા દેખાતેા નથી. કેમકે વસ્તુ, અનત ધર્માંત્મક છે. તેમાં તત્તદ્ધ મની અપેક્ષાથી અનેક નામેા વડે વ્યપર્દિષ્ટ થવામાં કોઇ પણ જાતના વિરોધ દેખાતા નથી આ પ્રમાણે બીજે પણ જાણી લેવુ' જોઇએ. સૂ॰૧૮૪