SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्र स्थलादीनां तीर्थकराविनाभूतत्वानेधूपमितेषु तीर्थकरा अप्युपमिता एव भवन्ति, अतएव 'संता अरिहंता संतरहि-पुरवरेहि' इत्याधुक्तम् । इत्थं चात्र उपमेयभूतानां तीर्थकृतापमानेन संख्या-निश्चयो भवतीत्यौपम्यसंख्यात्वं बोध्यम् । इति प्रथमो भङ्गः । अथ द्वितीयं भङ्ग निरूपयति-सद् वस्तु असता वस्तुना उपमीयते । स्थल को उपमित किया गया है। यहाँ कपाट उपमानभूत हैं। और अहंत भावनों का वक्षस्थल उपमेयभूत है। इसी प्रकार से ऐसा कहना कि इन अहंत भगवंतों के भुज परिघा के आकार जैसे होते हैं। इनका वक्षःस्थल श्रीवल्स से अङ्कित होता है। दुंदुभि के स्वर जैसा इनका निर्घोष होता हैं। इसका तात्पर्य यह है कि जो व्यक्ति तीर्थ करों के वक्षस्थल आदि कैसे होते है ? इस यात को जानना चाहता है, वह पुरवर कपाट आदि उपमानों से उन्हें जान लेता है। इस प्रकार यद्यपि उपमानभूत पुरवर कपाट आदिकों से उपमेयभूतल ये वक्षः स्थल आदि हैं-फिर भी ये तीर्थकर के अविनाभावी होने से उनके उपमित होने पर तीर्थकर भी उपमित हो जाते है । इसलिये 'संता अरिहंता, संतएहिं पुरवरें हिं' इत्यादिरूप से सूत्रकार ने कहा है। इस प्रकार यहां उपमेयभूत तीर्थंकरों का उपमानभूत पुरवर कपाटादिकों से संख्या निश्चय-हो जाता है । यह औपम्यसंख्या का प्रथम प्रकार है। औपम्पसंख्या का जो 'संतयं असंतए णं उवमिज्जा' यह द्वितीय છે. અહી: કપાટ ઉપમાન ભૂત છે અને અહંત ભગવતેનું વક્ષસ્થળ ઉપમેય થત છે. આ પ્રમાણે જ એમ કહેવું કે આ અહંત ભગવંતોની ભુજાઓ પરિઘાના આકાર જેવા હોય છે. એમનું વક્ષસ્થળ શ્રીવત્સથી અંકિત હોય છે. દંદુભિના સ્વર જે એમને નિર્દોષ હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જે વ્યક્તિ તીર્થકરોના વક્ષસ્થળ વગેરે કેવાં હોય છે? આ વાત જાણવા ઈચ્છતા હોય, તે પુરવાર, કપાટ વગેરે ઉપમાનોથી જાણું લે છે આ પ્રમાણે જે કે ઉપમાન ભૂત પુરવાર, કપાટ વગેરેથી ઉપમેયભૂત આ વક્ષસ્થળ વગેરે છે, છતાંએ એઓ તીર્થંકરના અવિનાભાવી હોવાથી तमना पभित थवाथी ती ४२ ५ ५भित थ य छ. मेथी (संता अरिहंता, संतरहिं पुरवरेहिं) त्यालि ३५ची सूत्ररे घुछ. . प्रमाणे અહી ઉપમેય ભૂત તીર્થકરના ઉપમાનભૂત પુરવાર કપાટાક્રિકેથી સંખ્યા નિશ્ચિત થઈ જાય છે આ ઔપભ્ય સંખ્યાને પ્રથમ પ્રકાર છે. પમ્ય સંખ્યાને २ 'संतयं असंवए णं उवमिज्जई' मा बीनने र छ, त छ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy