SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ - - अनुयोगद्वारसूत्रे यावत् स भणति गर्भगृहे वसामीति । एवं विशुद्धनैगमनयमतानुसारेण गर्भगृहे वसन्नेव वसतीति व्यपदिश्यते । अयं भाव:-विशुद्धनैगमनयानुमारेण यत्र ग्रहादौ सर्वदा निवासित्वेनासौ विवक्षितस्तत्र तिष्ठन्नेवासौ तत्र तिष्ठतीति पपदिश्यते । यदि च कारणवशादन्यत्र रथयादौ वर्तते, तदा रात्र विवक्षिते गृह दो वसतीति नोच्यते, अतिप्रसङ्गादिति । एवमेन व्यवहारस्यापि । व्यवहारनयो हि लोकव्यवहारे वर्त्तते । लोकव्यवहारे च नैगमोक्तप्रकारा एच दृश्यन्ते, अतो नैगम व्यवहारनयोऽपि बोध्य इति भावः । ननु चरमनैगमोक्तमकारो खोके नेष्यते, ग्रामान्तर गतोऽपि देवदत्तः 'अयं पाटलिपुत्रे वसतीति' पाटलि. पुत्रशासित्वेन व्यपदिश्यते, एवं च-एवमेव व्यवहारस्यापी'-ति कथनमयुक्तम् ? इति चेदाह-प्राणान्तरं गते देवदने समिति न वेति केनचित्पृष्टः कश्चित कथयति-ग्रामातरं गतो देवदत्तो नह वसतीति । एवं च लोकव्यवहारदर्श. नात् 'एवमेव व्यवहारस्थापि' इति कथन युक्किमेवेति । संग्रहनयस्य नैगमव्यवहारापेक्षया विशुद्रत्वादेवनयानुपारेण संस्तारकसमारूढ संस्तारकोपविष्ट एव वसविशुद्धतर नैगमनय की मान्यतानुसार ऐसा कहा जाता कि-मैं गर्भ गृह में रहता हूं। तब नैगमनय की मान्यता समाप्त हो जाती है। यद्यपि यहां पर भी यह प्रश्न हो सकता है कि-'तुम क्या समस्त गर्भगृह में रहते हो या एक कोने में ? तात्पर्य कहने का यह है जि-'जितने भी उत्तर के प्रकार इस सूत्र द्वारा स्पष्ट किये गये हैं, वे सब नै गमनय के स्वरूप पर अच्छा प्रकार डालते हैं। इससे नैगमनय का स्वरूप क्या है ? यह बात अच्छी प्रकार से हमें समझ में आ जाती है । व्यवहार नय की भी मान्यता वसति के संबन्ध में नैगमनय के ही जैसी है। क्योंकि यह नय लोकव्यवहार के अनुसार चलता है। संग्रहनय की मान्यतानुसार वसति शब्द का प्रयोग गर्भगृह आदि में रहने સ્પષ્ટ થતા જાય છે. આ પ્રમાણે જ્યારે વિશુદ્ધતરનગમનયની માન્યતા મુજબ આમ કહેવામાં આવે છે કે “હું ગર્ભગૃહમાં રહું છું ત્યારે નૈગમનની માન્યતા સમાપ્ત થઈ જાય છે. જો કે અહીં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે કે શું તમે આખા ગર્ભગૃહમાં રહે છે કે એક ખૂણામાં રહે છે ? તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે જેટલા ઉત્તરોના પ્રકારો આ સૂત્ર વડે સ્પષ્ટ કરવામાં આવેલા છે, તે સર્વે નૈગમનના સ્વરૂપ વિષે સારો એવે પ્રકાશ પાડે છે. આથી ન ગમનયનું કવરૂપ કેવું છે. તે વાત અમારી સામે સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે ચ્યવહારનયની પણ માન્યતા વસતિના સંબંધમાં નિગમનની જેમ જ છે. કેમકે આ નય. લેકવ્યવહાર મુજબ જ ચાલે છે, સંગ્રહનયની માન્યતા મુજબ વસતિ શબ્દનો પ્રાગ ગર્ભગૃહ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy