SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ अनुयोगद्वारसूत्रे येषु आकाशमदेशेषु अवगाढः तेषु वसति । त्रयाग शब्दनयानाम् आत्मभावे वसति । तदेतद् वसतिदृष्टान्तेन ॥ मु० २२८|| उत्तर-- शंका, ठीक है - परन्तु ऐसा इस कथन का अभिप्राय नहीं है इसका अभिप्राय तो ऐसा है कि ग्रामान्तर में गये हुए देवदत्त के विषय में जब कोई यह पूछता है कि- 'देवदत्त यहां रहता है कि नहीं रहता हैं तब इसके उत्तररूप में कोई ऐसा कह देता है कि 'ग्रामन्तर गया हुआ देवदत्त यहां नहीं रहता है । ऐसा लोकव्यवहार देखा जाता है। इसलिये 'एबमेव व्यवहारस्थापि' ऐसा कथन युक्त ही है । नैगमव्यवहारनय की अपेक्षा (संगहस्स) संग्रहनय विशुद्ध होता है इस कारण इस नय के अनुसार (संथारसमारूढो वसइ) 'वसति' ऐसा प्रयोग तब ही हो सकता है कि जब वह संस्तारक पर आरूढ हो । तात्पर्य कहने का यह है कि वसति शब्द का अर्थ निवास है-और यह निवास संस्तारक पर उपविष्ट होने पर ही बन सकता है अन्यत्र गृहादिक में ठहरने पर नहीं। क्योंकि मार्गादि में प्रवृत्त हुए पुरुष आदि में जैसे चलनादिक्रियावस्त्र होने के कारण निवासार्थरूप वसति संगत नहीं होती है, उसी प्रकार से इस नयके मतानुसार संस्तारक पर समारूढ हुए व्यक्ति के विषय में 'गृहादौ वसति' यह गृहादि में रहता है ऐसा व्यपदेश संगत नहीं हो सकता ઉત્તર—આ જાતની શકા ઉચિત જ છે. પરંતુ આ કથનના અભિપ્રાય એવા થતા નથી. આના અભિપ્રાય તા એવા થાય કે ગ્રામાતરમાં ગયેલ દેવદત્તના સંબંધમાં જ્યારે કોઈ પ્રશ્ન કરે છે કે દેવદ્યત્ત અહી' રહે છે કે નહીં? ત્યારે એના જવામમાં કેઇ આ પ્રમાણે કહે છે કે ગ્રામાન્તર ગયેલ દેવદત્ત અહી રહેતા નથી. લેકવ્યવહારમાં પણ આ પ્રમાણે જ થતું જોવામાં भावे छे. 'एवमेव व्यवहारस्यावि' मा उथन उचित नयनी अपेक्षा (संगहस्स) सभनय, विशुद्ध होय छे. (संथारसमारूढो वसइ) 'वसति' मा लतनो प्रयोग त्यारे ४ કરી શકાય કે જયારે તે સસ્તાર—પથારી પર આરૂઢ હાય. તાપ કહેવ નું આ પ્રમાણે છે કે વસતિ શબ્દને અ નિવાસ છે. અને આ નિવાસ સંસ્તારક પર ઉપવિષ્ટ હાવાથી જ સ’ભવી શકે તેમ છે. ગૃહાદિ અન્ય સ્થાનામાં નિવાસ કરવાથી નહિં, કેમકે માર્ગમાં પ્રવૃત્ત થયેલ પુરુષ આદિમાં જેમ ગત્યાદિ ક્રિયાવ ઢાવાથી નિવાસાથ રૂપ વસતિ' સંગત થતી નથી, તેમજ આ નયના મત મુજબ सस्ताऊ पर समाउद थयेस व्यक्तिना संषभां "गृहादौ वखति” भा है. नैगम व्यवहारमेथी या नय भुल् Mea ▾
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy