________________
५७४ ०
अनुयोगद्वारसूत्र मते प्रस्थ कस्य अर्याधिकारज्ञः पस्थास्वरूपारिज्ञानोपयुक्तः प्रस्थक इत्युच्यते यतो हि यशात प्रस्थको निष्पद्यते । अयं भाव:-'भारमधा ग ह्येने नयाः सन्ति' इत्यत एते भावपस्थ कमेवेच्छन्ति । भावस्तु प्रस्थ कोपयोगः, अतोऽत्र प्रस्थकोपयोगः प्रस्थकः । उपयोगोपयोगवतोरभेदात् उपयोगवानपि च प्रस्थकः । शब्दादिनयत्रयमते तु यो हि यत्रोपयुक्तः स एव भवति, उपयोगलक्षणो जीव इति जीवलक्षणात् । उपयोगाश्चात्र प्रस्थकादिविषयतया परिणतोऽत इतो ऽन्यज्जीवस्य रूपान्तरं न भवितुमर्हतीति । वा अथवा यस्य प्रस्थककर्तगतस्य उपयोगस्य वशेन प्रस्थको निष्पद्यते-प्सम्पन्नो भवति, तत्रोपयोगे वर्तमानः कर्ता प्रस्थक इत्युच्यते । नहि प्रस्थकोपयोगरहितः कर्ता कदाचिदपि प्रस्थकनिर्माणे समर्थः शब्द का वाच्यार्थ पडता है। उपयोग और उपयोगवान् में अभेद होता है-अतः उपयोगवान् भी प्रस्थक कहलाता है। इन शब्दादिनय के मत में तो जो जहां उपयुक्त होना है, वह वहीं होता है, क्योंकि जीव का लक्षणं उपयोग कहा गया है। इसलिये जीव का लक्षणरूप यह जब प्रस्थक को विषय करता है-तब वह उस रूप परिणम जाता है-इसलिये प्रस्थक के उपयोग को प्रस्थमान लिया जाता है । इसी कारण उपयोग के अतिरिक्त और कुछ जीव का स्वरूप नहीं माना गया है। अथवाप्रस्थक को बनानेवाले व्यक्ति के जिस उपयोग के वश से प्रस्थक निष्पन्न होता है, उस उपयोग में वर्तमान वह कर्त्ता प्रस्थक कहा जाता है। क्योंकि कर्ता में जब तक प्रस्थक को बनाने का उपयोग नहीं जगेगा, तय तक कभी प्रस्थक को नहीं बना सकेगा। इसलिये उस प्रस्थक को निष्पन्न એટલા માટે આ નાના મતવ્યાનુસાર ભાવ પ્રસ્થક શબ્દને વાચ્યાર્થ હોય છે. ઉપગ અને ઉપગવાનમાં અભેદ હોય છે, એથી ઉપગવાન પણ પ્રસ્થક કહેવાય છે. આ શબ્દાદિન ત્રયના મતમાં તે જે જ્યાં ઉપયુકત હોય છે. તે ત્યાં જ હોય છે. કેમકે જીવનું લક્ષણ ઉપગ કહેવામાં આવ્યું છે. એથી જીવલક્ષઘુસવરૂપ આ ઉપયોગ જ્યારે પ્રસ્થકને પિતાને વિષય બનાવે છે. ત્યારે તે તદુરૂપમાં પરિણત થઈ જાય છે. એટલા માટે પ્રસ્થકના ઉપયોગને પ્રસ્થક માની લેવામાં આવે છે. આ કારણથી જ ઉપયોગ સિવાય જીવનું કેઈપણ જાતનું સ્વરૂપ માનવામાં આવતું નથી. અથવા–પ્રસ્થકને તૈયાર કરનાર પુરુષના જે ઉપગને લઈને પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપયોગમાં વિદ્યમાન કહેવાય છે. કેમકે કર્તામાં 0ાજ્યાં સુધી પ્રસ્થક રચના-વિષયક ઉપગ માનવામાં આવશે નહિ, ત્યાં લગી તે પ્રસ્થક બનાવી શકશે જ નહિ. એટલા માટે તે પ્રસ્થકને નિકપત્ત કરનારા