SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ ... ___अनुयोगद्वारस्त्र विधम् । तत्र-मावचक्षुरिन्द्रियावरणक्षयोपशमाद द्रव्येन्द्रियानुपघाताच चक्षुर्दर्श निन:चक्षुर्देर्शनलब्धिमतो जीवस्य घटादिषु द्रव्येषु चक्षुर्दर्शनचक्षुषो दर्शनं भवति । सामान्यविषयत्वेऽपि चास्य यद् घटादिविशेषाभिधानं तत्सामान्यविशेषयोः कथंचिदभेदात् एकान्तेन विशेषेभ्यो व्यतिरिक्तस्य सामान्यस्याग्रहगख्यापनार्थम् । उक्तं चसे ग्रहण करती है और दूसरी धारा पदाथों को विशेषरूप से ग्रहण करती है। सामान्यरूप से पदाथों को जाननेवाली धारा का नाम दर्शन, और विशेषरूप से जाननेवाली धारा का नाम ज्ञानगुण है । भावचक्षुरिन्द्रियावरण के क्षयोपशम से और द्रव्येन्द्रिय के अनु. पघात से चक्षुदर्शनलब्धिवाले जीव को जो घटादि पदार्थों में चक्षु से सामान्यावलोकन होता है, उसका नाम चक्षुदर्शन है। दर्शन यद्यपि सामान्य को विषय करता है, परन्तु जो सूत्रकार ने 'चखुदंसणं चक्खु. दुसणिस्स घडपडकडरहाइएसु दबेतु' इस सूत्रपाठ द्वारा घटादि विशेषों का कथन किया है वह सामान्य और विशेष में कथंचित् अभेद होने से ए मानता विशेष व्यतिरिक्त सामान्य का ग्रहण नहीं होता हैं इस बात कहने के लिये किया गया है। तात्पर्य यह है कि-'दर्शन यद्यपि सामान्य कोही विषय करता है परन्तु यदि वह सामान्य विशेष से सर्वथाभिन्न हैं, तो वह उसे विषय नहीं करें सकता है । क्योंकि विशेषरहित सामान्य खरविषाण के सरीखा :: પારા પદાર્થોને સામાન્ય રૂપથી જ ગ્રહણ કરે છે અને બીજી ધારા પદાર્થોને વિશેષરૂપથી ગ્રહણ કરે છે. સામાન્ય રૂપથી પદાર્થોને જાણનારી ધારાનું નામ દર્શન અને વિશેષ રૂપથી જાણનારી ધારાનું નામ જ્ઞાનગુણ છે. ભાવ ચક્ષુઇન્દ્રિયાવરણના સોપશમથી અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુ દર્શન લધિવાળા જીવને જે ઘટાદિ પદાર્થોમાં ચક્ષુ વડે સામાન્યાવકન થાય છે, તેનું નામ ચક્ષુપ્શન છે. દર્શન જે કે સામાન્યને જ વિષય બનાવે છે, પરંતુ २ सूत्रारे "चक्खुवंसण चक्खुदंमणिस्म घडपडकहरहाइपसु वेसु" सूत्रा વડે ઘટાદિ વિશેનું કથન કર્યું છે, તે સામાન્ય અને વિશેષમાં કથંચિત્ અભેદ હેવાથી એકાન્તતા વિશે-વ્યતિરિત સામાન્યનું ગ્રહણ થતું નથી. એ વાતને સ્પિષ્ટ કરવા માટે જે કર્યું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “દર્શન જે કે સામાન્ય જ વિષય બનાવે છે, પરંતુ જે તે સામાન્ય વિશેષથી સદંતર ભિન્ન છે, તે તેને વિષય બનળી શકે જ નહિ. કેમકે વિશેષ રહિત સામાન્ય અરવિષાણુવત્ છે.
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy