SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २१७ व्यन्तरादीनामौदारिकादिशरीरनि० ४७९ तावन्मात्राः श्रेणयः । अर्थस्तु पूर्वोक्तएव । एतावत्यमाणा चात्र विष्कम्भसूचिोंध्या। मुक्तानि वैक्रियशरीराणि औधिकौदारिकशरीरवद् बोध्यानि । आहारकशरीराणि नैरयिकाहारकशरीरवद् बोध्यानि । तैजसकामकशरीगणि तु एतेषामेव वर्गमूल का घन करने पर जो संख्या आती है, तत्प्रमाण ये श्रेणियां ली गई हैं, ऐप्ता जानना चाहिये । तात्पर्य यह है कि-'अंगुल का तृतीय. वर्गमूल २ आया है। उसका घन करने पर आठ आते हैं। सो आठ को हम कल्पना से असंख्यात श्रेणियां की विष्कंभसूचि मान लें। इस प्रकार पूर्वोक्त कथन और इस कथन में केवल शब्दों काही भेद है, अर्थ का कोई भेद नहीं है । जो अर्थ ऊपर कहा गया है वही अर्थ यहां पर कहा गया है। (मुक्केल्लया जहा ओहिया ओरालिया तहा भाणियव्वा) मुक्त वैक्रियशरीरों का प्रमाण यहाँ पर सामान्य मुक्त औदारिकशरीरों के प्रमाण के जैसा अनंत जानना चाहिये । (आहा. रगसरीरा जहा नेरझ्याणं) बद्ध और मुक्त आहारक शरीरों का प्रमाण यहां नारक जीवों के बद्ध मुक्त आहारक शरीरों के प्रमाण के जैसा जानना चाहिये। जिस प्रकार नारकों के बद्ध आहारक शरीर नहीं होते हैं। उसी प्रकार वैमानिक देवों के भी बद्ध आहारक शरीर नहीं होते हैं। परभवों के शरीरों की अपेक्षा ये मुक्त आहारक शरीर होते हैं, सो इनका प्रमाण यहां नारकों के मुक्त आहारक शरीरों के તૃતીય વર્ગમૂળના ઘન કરવાથી જે સંખ્યા આવે છે, તમારું આ શ્રેણિઓ ગ્રહણ કરવામાં આવી છે. એમ જાણવું જોઈએ, તાત્પર્ય આ પ્રમાણે છે કે અંગુલનું તૃતીય વર્ગમૂળ ૨ આવ્યું છે. તેનું ઘન કરવાથી ૮ આવે છે. તે આઠને અમે કલ્પનાથી અસંખ્યાત શ્રેણિઓની વિષ્કસૂચિ માની લઈએ આ પ્રમાણે પૂકત કથન અને આ કથનમાં ફકત શબ્દોને જ તફાવત છે. અર્થને તણાવર્ત નથી. જે અર્થ ઉપર લીધે છે તે જ રીતે અહીં પણ सेवामा मान्य। छे (मुक्केल्या जहा ओहिया ओरालिया तहा भाणियव्वा) સુકત વક્રિય શરીરનું પ્રમાણ અહીં સામાન્ય મુકત ઔદારિક શરીરના પ્રમાशनी म सनत नये. (आहारगसरीरा जहा नेरइयाणं) म म२. સુકત આહારક શરીરનું પ્રમાણુ અહીં નારક જીવાના બદ્ધ મુકત આહારક શરીરના પ્રમાણની જેમ જાણવું જોઈએ જેમ નારકેના બદ્ધ આહારક શરીર હોતાં નથી, તેમજ વૈમાનિક દેના પણ બદ્ધ આહારક શરીર હતાં નથી. પરભના શરીરની અપેક્ષા આ મુકત આહારક શરીર હોય છે. તે એમનું પ્રમાણુ અહીં નારકાનાં મુકત આહારક શરીરની જેમ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy