________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २१६ मनुष्याणामौदा रिकादिशरीर निं
अन्तर्मुहूर्त की होती है । इनकी उत्पत्ति का विरहकाल अधिक से अधिक २४ मुहूर्स का कहा गया है । इस प्रकार जब संमूच्छिम मनुष्य बिलकुल उत्पन्न नहीं होते है और केवल गर्भज मनुष्य ही रहते हैं, तब वे संख्यात ही होते हैं। इस प्रकार से गर्भज मनुष्यों की अपेक्षा, मनुष्यों की जघन्यरूप से संख्या संख्यात आजाती है, क्योंकि संख्यातरूप से ही गर्भजमनुष्यों की सत्ता पाई जाती है । असंख्यातरूप से नहीं । तथा ये महाशरीर वाले और प्रत्येक शरीर घाले होते हैं । इसलिये परिमित क्षेत्रवर्ती होने के कारण भी ये संख्यात है । जिस समय संमूच्छिम मनुष्य रहते हैं तब समुच्चय मनुष्य असंख्यात हो जाते हैं । संमूच्छिम मनुष्यों का प्रमाण अधिक से अधिक श्रेणिके असंख्यातवें भाग में नभःप्रदेशों की राशि के तुल्य कहा गया
। ये संमूच्छिम मनुष्य प्रत्येक शरीरी होते हैं इसलिये इन दोनों के शरीर असंख्यात होते हैं । जब संमूच्छिम मनुष्य नहीं होते तब गर्भजमनुष्यों की ही सत्ता रहने से संख्यात ही होते हैं। इसलिये उनके शरीर भी संख्यात होते हैं । सब से कम मनुष्यों का होना यही जघन्य पद है । इस जघन्यपद में गर्भजमनुष्यों का ही ग्रहण हुआ है। संमूर्छिममनुष्यों का नहीं क्योंकि संमूच्छिम मनुष्यों की હાય છે. એમની ઉત્ત્પત્તિના વિરહકાળ વધારેમાં વધારે ૨૪ સુહૂત્ત જેટલે કહેવામાં આન્યા છે. આ પ્રમાણે જ્યારે સમૂછિ་મ મનુષ્ચા સદ'તર ઉત્પન્ન . થતા નથી અને ક્ક્ત ગર્ભજ મનુષ્યા જ રહે છે, તેમજ તે સખ્યાત જ હાય છે. આ પ્રમાણે ગભ જ મનુષ્યેાની અપેક્ષા મનુષ્યાની જધન્ય રૂપથી સ`ખ્યાત સખ્યા આવી જાય છે. કેમકે સખ્યાત રૂપથી જ ગભ જ મનુષ્યની સત્તા પ્રાપ્ત થાય છે. અસંખ્યાત રૂપથી નહિ તથા મા મહાશરીરવાળા અને પ્રત્યેક શરીરવાળા ઢાય છે. એટલા માટે પરિમિત ક્ષેત્રવતી હાવાને લીધે પશુ એ સંજ્ગ્યાત છે. જે સમયે સમૂમિ મનુષ્યા રહે છે ત્યારે સમુચ્ચય મનુષ્યા અસખ્યાત થઈ જાય છે. સંમૂચ્છિ મ મનુષ્યાનુ પ્રમાણ વધારેમાં વધારે શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં નભઃપ્રદેશેાની રાશિની ખાખર કહેવામાં આવ્યું છે. આ સંમૂર્ચ્છિમ મનુષ્યા દરેકે દરેક શરીર હાય છે. માટે એએ બન્નેના શરીરા અસખ્યાત ઢાય છે. જ્યારે સમૂ`િમ મનુષ્યા હતા નથી ત્યારે ગભ જ અનુષ્યોની જ સત્તા હોવાથી સંખ્યાત જ હાય છે. તેથી તેમના શરીરો પશુ સખ્યાત ડાય છે. સૌથી ક્રમ માસનું અસ્તિત્ત્વ જ જન્ય પદ છે. આ જઘન્ય પદમાં ગર્ભજ મનુષ્યાનુ જ અહુન્નુ કરાયુ છે,