SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ अनुयोगद्वारसूत्र कल्पनया दशसहस्राणि । तानि च तैरेव गुणितानि दशकोटिसंख्यकानि भवन्ति । सद्भावतोऽनन्तानन्त संरूपकोऽपि जीववर्गोऽसत्कल्पनया दशकोटिसंख्यको बोध्या। तस्यानन्तगुण कल्पनया शततमे भागे एतानि मुक्ततैनसशरीराणि सन्ति । अतः सद्भावतोऽनन्तान्यप्येतानि कल्पनया दशलक्षसंख्यकानि । इत्यमेतानि सर्वजीवेभ्योऽनन्तगुणानि जीववर्गापेक्षयाऽनन्तभागवर्तीनि बोध्यानि । नन्वेतानि समझना चाहिये-सर्व जीवराशि अनन्त हैं-सो इस अनन्त को कल्पना से १००००, दस हजार मानकर इस दस हजार को दस हजार से गुणा करना चाहिये। इस प्रकार जो दश करोड की राशि गुणा करने पर आई है वह जीववर्ग मान लेना चाहिये। अनन्त के स्थान पर १०० रखकर दश करोड़ में उनका भाग देना चाहिये इस प्रकार करने से जो दश लाख आते हैं यही जीवराशि के वर्ग का अनन्तवा भाग है सो मुक्त तेजस शरीर इतने प्रमाण में जीवराशि के वर्ग के अनन्तवें भाग रूप हैं ऐसा कल्पना से समझना चाहिये। तथा 'सर्व जीवों से अनन्तगुणां हैं। इसे यों समझना चाहिये सर्वजीव राशि का प्रमाण कल्पना से दश हजार है और अनन्त प्रमाण १०० है, सो दश हजार के साथ १०० का गुणा करने पर भी दश लाख ही आते हैं । अतः चाहे यों कहो कि मुक्त तेजस शरीर द्रव्य की अपेक्षा सर्व जीवों से अनन्तगुणे हैं, चाहे यों कहों-'मुक्त तैजस शरीर जीव वर्ग के अनन्तवें भाग प्रमाण हैं। दोनों प्रकार के कथन का एक ही સમજવું જોઈએ સર્વજીવરાશિ અનંત છે તે આ અનંતને કલ્પનાથી ૧૦૦૦૦ દશહજાર માનીને આ દશહજારને દશહજારથી ગુણિત કરવા જોઈએ આ રીતે જે દશકોડની રાશિ ગુણ કરવાથી આવી છે, તે જીવવગ છે એમ માની લેવું જોઈએ અનંતના સ્થાને ૧૦૦ મૂકીને દશ કરોડમાં ભાગાકાર કરવા જોઈએ આ રીતે કરવાથી જે દશલાખ આવે છે, તેજ જીવરાશિના વગર અનંત ભાગ છે. તે મુકત તૈજસશરીર આટલા પ્રમાણમાં જીવ રાશિના વર્ગના અનંતમા ભાગ રૂ૫ છે. આમ કહ૫નાથી જાણી લેવું જોઈએ તેમજ 'साथी अनतश! . ' माने माशa सभा न स શશિનું પ્રમાણ કહ૫નાથી દશહજાર છે અને અનંતનું પ્રમાણ ૧૦૦ છે. તે દશહજારની સાથે ૧૦૦ સંખ્યાને ગુણિત કરવાથી પણ દશલાખ જ થાય છે એટલા માટે ભલે એમ કહે કે મુકત તેજસ શરીર દ્રવ્યની અપેક્ષા સર્વ. છાથી અનંતગુહ્યા છે, અથવા ભલે આમ કહે કે મુકત રજસ શરીર
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy