SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्रे आहारगसरीरा' इत्यादि, अत्रेदं बोध्यम् । एतानि बद्धान्याहारकशरीराणि चतुदशपूर्वविदो विहाय नापरस्य संभवन्ति । अन्तरं चैषां जघन्यत एकं समयम् , उत्कृष्टतस्तु षण्मासान् यावदित्यन्यत्रोक्तम् , अत एवात्रोच्यते-तत्र खलु यानि तानि बद्धानि तानि खल स्यात् कदाचित् सन्ति, स्यात् कदाचित् न सन्ति । यदि सन्ति तदा जघन्यत एकं द्वे त्रीणि वा सन्ति, उत्कृष्टतस्तु सहस्रपृथक्त्वम् । द्विषति नवपर्यन्ता संख्यापृथक्त्वशब्देनोच्यते। मुक्तान्याहारकशरीराणि मुक्तीदारिफशरीरवद् बोध्यानि । नवरम्-अनन्तभेदभिन्नमनन्तकत्वत्र लघुतरं बोध्यम् । तया-तैजसशरीराण्यपि बद्धमुक्तमे देन द्विविधानि । तत्र यानि बद्धानि तान्यहुआ। मुक्त वैक्रियशरीर का कथन मुक्त औदारिकशरीर के कथन जसा ही समझ लेना चाहिये। .अब सामान्य से आहारक शरीर का कथन करते है-बद्ध आहारक शरीर चतुर्दश पूर्वधारियों के सिवाय दूसरों के नहीं होते हैं इनका अन्तर जघन्य से एक समय का और उत्कृष्ट से छह महीने का होता ऐसा अन्यत्र कहा है इसलिये कहते हैं कि यहां जो कोई बद्ध आहारक है शरीर वे कदाचित् होते हैं कदाचित् नहीं भी होते हैं, जब होते हैं तो जघन्य से एक दो अथवा तीन होते हैं, उस्कृष्ट से सह पथक्व अर्थात् दो हजार से नौ हजार तक होते हैं। मुक्त आहारक शरीर का वर्णन मुक्त औदारिक शरीर के वर्णन जैसा समज लेना पाहिये । अन्तर इतना ही है कि यहां अनन्त भेदों वाला जो अनन्त है वह सब से छोटा अन्तर समझना है । तथा तैजस शरीर भी बद्ध અસંખ્યાત બદ્ધ વૈક્રિયશરીર હોય છે આ બદ્ધ વૈક્રિયશરીરનું કથન છે. સુકત વચિશરીરનું કથન મુકત ઔદારિક શરીરના કથન પ્રમાણે જ સમજી લેવું. હવે સામાન્યથી આહારકશરીરનું કથન કરવામાં આવે છે બદ્ધ આહારઠશરીર ચૌદ પૂર્વધારિયા સિવાય બીજાઓને હેતું નથી. તેનું અંતર જળચથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ માસનું હોય છે. એ પ્રમાણે અન્યત્ર કહે છે. તેથી કહેવામાં આવ્યું છે કે–ત્યાં જે કઈ બદ્ધ આહારકશરીર છે, તે કદાચિત હોય છે, અને કદાચિત નથી પણ હતા જ્યારે હોય છે, ત્યારે જાન્યથી એક, બે, અથવા ત્રણ હોય છે ઉત્કૃષ્ટથી સહસ્ત્રપૃથકત્વ અર્થાત્ એ સંજારથી નવ હજાર સુધી હોય છે. મુકત આહા૨ક શરીરનું વર્ણન મુકત દા&િશરીરના કથન પ્રમાણે સમજી લેવું. તેમાં એટલું જ અંતર છે કે કયાં અનત શેવાળા જે અનંત છે, તે બધાથી નાનું અંતર છે તથા જાણશરીર પણ બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારનું હોય છે. તેમાં જે
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy