SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २१० औदारिकादिशरीरसंख्यानिरूपणम् .३८५. तष कहीं वे पूरे जा सकते हैं तो क्या हानि है ? उत्तर-सिद्धान्त की प्ररूपणा ऐसी नहीं है। यह कालकी अपेक्षा बद्ध औदारिक शरीरों का प्रमाण कहा गया है। 'तत्थ गं जे ते भुक्कैल्लगा तेणं अणंता अणंताहिं उस्तपिणी ओसप्पिणीहि अवहीरंति कालओ) जो मुक्त औदारिक शरीर हैं ये सामान्य से अनंत हैं। काल की अपेक्षा अनंत हैं। इस को छोड़ने में अनंन उत्सर्पिणी और अवस पिणी काल व्यतीत हो जाता है । तात्पर्थ इसका यह है कि मुक्त औदा. रिक शरीरों में से यदि एक एक समय में एक २ शरीर का अपहार किया जाये तो, अनंत उत्सार्षिणी अश्वसर्पिणी काल में उन सब का. अपहार हो सकता है। इससे यह बात साबित होती है कि-'अनंत उत्सर्पिणी और अवसर्पिणी काल के जितने समय हैं उतने मुक्त औदारिक शरीर हैं। शह काल की अपेक्षा मुक्त औदारिक शरीर के प्रमाण का . कथन है । (खेत्तओ असा लोगा) अब सूत्रकार क्षेत्र की अपेक्षा मुक्त औदारिक शरीरों के प्रमाण का कथन करते हैं-इसमें वे प्रकट करते हैं। की मुक्त औदारिक क्षेत्र की अपेक्षा भी अनंत लोकंप्रमाण हैं। (दव्वओ अअवसिद्धेहिं अनंतगुणा सिद्धाणं अणंतभागे) तथा अभव्य जीव द्रव्य की जितनी संख्या है, उससे उनकी संख्या अनंत गुणी हैइसका तात्पर्य हैं की-'उनकी संख्या सिद्धों के अनंतवे भाग शमाण हैं। उत्तर-सिद्धान्तनी ३५ वी नथी भी आनी अपेक्षा मोहा, Rs शरीरेनु प्रमाण वाम मा०यु छे. (तत्थ णं जे ते मुक्केल्लगा ते णं ... अणंतो अणंताहिं उत्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ) २ भुरत मोहाરિક શરીરે છે તે સામાન્યથી . અનંત છે કાળની અપેક્ષા અનંત છે. એના પરિત્યાગ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ પસાર થઈ જાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે મુક્ત ઔદારિક શરીરમાંથી જે એક એક સમયમાં એક શરીરને અ૫હાર કરવામાં આવે તે અનંત ઉત્સપિણી અવસર્પિણી કાળમાં તે સર્વને અપહાર થઈ શકે છે. આનાથી આ વાત સિદ્ધ થાય છે કે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના જેટલા સમયે છે તેટલા મુક્ત ઔદારિક શરીરે છે. આ કાળની અપેક્ષા મુક્ત દારિક શરીરનું प्रभाक्ष्य ४थन छे. (खेत्तओ अणंता लोगा) वे सूत्र क्षेत्रनी अपेक्षा भुत દારિક શરીરના પ્રમાણનું કથન કરે છે તેમાં તેઓ શ્રી એ પ્રકટ કરે છે કે મુક્ત ઔદારિક ક્ષેત્રની અપેક્ષા પણ અનંત લેક પ્રમાણ છે (ત્રકા अभवसिद्धिएहिं अनंतगुणा सिद्धाणं अणंतभागे) मा २००५ ७१द्रयानी જેટલી સંખ્યા છે, તેથી તેમની સંખ્યા અનંતગુણી છે. આનું તાત્પર્ય એ છે કે તેમની સંખ્યા સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે. ? अ०४९
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy