SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ अनुयोगद्वारसूत्रे पत्तनं = समस्तवस्तुप्राप्तिस्थानम्, तद् द्विविधं भवति - जलपत्तनं स्थलपत्तनं चेति, नौभिर्यत्र गम्यते तज्जलपत्तनं, यत्र च शकटादिभिर्गम्यते तत्स्थलपत्तनम्, यद्वाशकटादिभिर्नो भिर्वा यद् गम्यं तत् पत्तनं, यत् केवलं नौभिरेत्र गम्यं तत् पट्टनम् । उक्तंच—'वचनं शकटैर्गम्यं, घोटके नौंभिरेव च । नौभिरेव तु यद् गम्यं, पट्टनं तत् प्रचक्षते ॥ इति । निगमः प्रभूततरवणिग्जन निवासः, आश्रमः = तापसैरात्रासितः पश्चादपरोऽपि लोकस्तत्रागत्य वसति, संवाहः = कृषीवलैर्धान्यरक्षार्थ निर्मितं दुर्ग भूमिस्थानम्, लाता है । ढाई कोश तक जिसके आस पास में कोई गांव नहीं होता है, वह 'मडम्ब ' कहलाता है । जिसमें जाने के लिये जलमार्ग और स्थल मार्ग, ये दोनों ही मार्ग होते हैं, ऐसे जननिवास का नाम 'द्रोणमुख' है । समस्त वस्तुओं की प्राप्ति का जो स्थान होता है, वह 'पत्तन' कहलाता है । यह दो प्रकार का होता है-एक जलपत्तन और दूसरास्थलपत्तन | नौकाओं से होकर मनुष्य जहां पर जाते हैं, वह 'जल पत्तन' और शकट - गाड़ी आदि से जहां पर जाने का मार्ग होता है, वह 'स्थलपत्तन ' है । अथवा शकट आदि या नौका आदि से जिसमें जाने का रास्ता होता है, वह 'पत्तन' है और जिसमें केवल नौकाओं से जाने का मार्ग होता है, वह 'पहन ' है । यही बात 'उक्त' च' करके " पत्तनं शकटैर्गम्यं " इत्यादि इलोक द्वारा कही गई है। जिसमें वणिक् जनों की संख्या सबसे अधिक होती है वह 'निगम' कहलाता है । तापस जन पहले जिस स्थान को बसाते हैं, उस स्थान का नाम ‘કટ' કહેવાય છે. જેની આસપાસ અઢીગાઉ સુધી કેાઇ ગામ ન હોય તે‘ મડંખ' કહેવાય છે. જેમાં જવા માટે જલમાર્ગ અને સ્થળમાર્ગ એ અને માગ હોય છે એવા લેાકેાના નિવાસસ્થાનનું નામ ‘ દ્રોણુમુખ છે, જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હાય તે 'यत्तन' हेवाय छे. या पत्तन मे પ્રકારનું છે-એક જલપત્તન અને બીજું સ્થળપત્તન જ્યાં માણુસા નૌકાએથી જાય છે તે જ પત્તન અને શકટ–ગાડી-વગેરેથી જ્યાં જવાય છે તે સ્થળપત્તન' છે અથવા શટ વગેરે અથવા નૌકા વગેરેથી જેમાં જવાને રસ્તા હાય તે · પત્તન છે અને જેમાં ફક્ત નૌકાએથી જવાતું હોય તે 'थट्टन' छे. सोन वात " उक्तंच रीने " पत्तनं शकटैर्गभ्यं " वगेरे श्लो વર્લ્ડ કહેવામાં આવી છે. જેમાં વર્ણિકાને નિવાસ હાય તે નિગમ કહેવાય છે. તાપસેા પહેલાં જે સ્થાનને વસાવે છે તે સ્થાનને કહે છે. પાછળથી ત્યાં ભલે ખીજા માળુસે આવીને રહેવા લાગે ધાન્યની 6 આશ્રમ ,
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy