SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र२०४ पल्योपमादीनां औपमिकप्रमाणनिरूपणम् २७१ ओषमे) हे गौतम! जितने अढाई उद्धार सागरोपमों के उद्धार समयबालानों को निकालने के समय है, इतने ही एक दूसरे से दून २ विस्तारवाले द्वीप और समुद्र हैं । ऐसा संद्धार पल्धोपन से निष्पन्न उद्धार सागरोपम से जाना जाता है । इस प्रकार यह सूक्ष्म उद्धार पल्योपन का स्वरूप है। मावार्थ-इस सूत्र द्वारा सूत्रकार ने औपमिक प्रमाण का विवेचन किया है-इसमें उन्होंने यह कहा है कि-'यह औपमिक प्रमाण मूलतः दो प्रकार का है-एक पल्योपमरूप और दूसरा सागरोपमरूप । पल्य से सागर निष्पन्न होता है धान्यादिक भरने का जो वे के जैसा गोल स्थान होता है उसका नाम पल्प है। इस पल्य की उपमा से जिसका अस्तित्व प्रकट किया जाता है, उसका नाम पत्योपम है। पल्योपम, उद्धार परपोपम, अद्धापल्योपम और क्षेत्रपल्योपम के भेद से तीन प्रकार का है । सूक्ष्म उद्धार पल्योपम एवं व्यावहारिक उद्धार पत्योपम के भेद से उद्धारपल्योषम के दो भेद हैं। एक योजन लम्बा गहरा और चौड़ा गोल कूचा हों वह सात दिन. तक के उगे हुए बालों के टुकड़ों से कूट २ कर पूरा लयालब भर दिया जाय । इस कूवे को व्यवहार उद्धार पल्प कहते हैं । पुनः इन बालों को एक २ જેટલા અઢી ઉદ્ધાર સાગરોપમના ઉદ્ધાર સમય-ગાલાોના નીકળવાના સમયે છે, એટલા જ એક બીજાથી બમણા બમણા વિસ્તારવાળા દ્વીપ અને સમુદ્રો છે. એવું ઉદ્ધાર પામથી નિષ્પન્ન ઉદ્ધાર સાગરોપમથી જણાઈ આવે છે. આ પ્રમાણે આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે. ભાવાર્થ–આ સૂત્ર વડે સૂત્રકારે ઓપમિક પ્રમાણ વિશે વિવેચન કર્યું છે. તેમાં તેઓએ કહ્યું છે કે આ ઔપમિક પ્રમાણુના વસ્તુતઃ બે પ્રકારે છે એક પલપમ રૂપ અને બીજું સાગરેપમ રૂપ પલ્પથી સાગર નિષ્પન્ન થાય છે. ધાન્ય વગેરે કરવાનું જે કૂવા જેવું ગોળ સ્થાન હોય છે, તેનું નામ પલ્ય-કુલ- છે. આ પત્યની ઉપમાથી જેનું અસ્તિત્વ પ્રકટ કરવામાં १.३ छ, तेनु नाम 'पल्या५म' छे. त्याम,' द्वार पक्ष्योपभ, मद्धा પોપમ અને ક્ષેત્રપાપમના ભેદથી ત્રણ પ્રકારનું છે. સૂક્ષ્મ ઉદ્ધા૨૫૯પમ અને વ્યાવહારિક ઉદ્ધાર પહેપમના ભેદથી ઉદ્ધાર પલ્યોપમના બે ભેદે છે. એક યોજન લાંબો, ઊંડો અને પહેળે ગોળાકાર ક હોય તેને સાત દિવંસના ઊગેલાવાળથી ખૂબ ઠંસીઠાંસીને પૂરેપૂરે ભરવામાં આવે, તે તે કૂવાને વ્યવહાર
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy