SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र२०२ समयस्वरूपनिरूपणम् सूत्रं तु सुचामात्र विज्ञेयम् , तथा च थोतं पक्षम असंख्येयैरेव सायश्च्यिते । छद्मस्थानुभवाविषयं समयसाधकं विशिष्टक्रियारूप किमपि दर्शयितुं न शक्यते, अतः एत्तो विणं सुहुमतराए समए' इति सामान्येनैशेतवान् शुत्रकारः । इत्थं च एकस्मादुपरितनपक्षमच्छेदनकालादसंख्याततमोऽशः समय इति स्थितम् । कि च स्फाटनप्रवृत्तपुरुषप्रयत्नोऽचिन्त्यशक्तिसम्पन्न इत्युक्तं तत्संगतिरेवं बोध्या यथामें यद्यपि प्रदर्शित नहीं की है तो भी प्रकरण वश उसे यहां समझ लेनी चाहिये । नहीं तो आगम कथित उक्ति के साथ उसका विरोध प्रसक्त होगा। आम में एक पक्षम असंख्यात समयों में छिन्न है। ऐसी यात कही सो यहां जो उसे नहीं कहा है इसका कारण यह है.. कि सूत्र सूचामात्र होता है 'पक्षमसंख्यात सम्मयों में ही छिन्न होता है इस बात को सिद्ध करने वाला कोई विशिष्ट क्रिया रूप दृष्टान्त कि जो छवास्थजनों के ज्ञान का विषयभूत हो और जिससे समय कीसिद्धि हो जावे सूत्रकार दिखलाने में असमर्थ हैं इसीलिये उन्होंने सामान्यरूप से ऐसा ही कह दिया है कि "एतो वि णं सुहमतराए समए' समय इह से भी अधिक सूक्ष्मतर होना है। अतः एक उपरितन पक्षम के छेदनकाल का असंख्यातवा भागरूप जो अंश है वह समय है. ऐसा जानना चाहिये । किंच-'फाडने में प्रवृत्त हुए पुरुष का प्रयत्न अचिन्त्यशक्तिबाला होता है' ऐला जो कहा है सो उसकी संगति इस પત્રકારે સૂત્રમાં જે કે પ્રકાશિત કરી નથી છતાં એ પ્રકરણ વશ તેને અહીં અધ્યાહાર કરી લેવો જોઈએ નહીંતર આગમકથિત ઉક્તિ-સાથે તેનો વિરોધ પ્રસત થશે આગમમાં “એક પક્ષમ અસંખ્યાત સમયમાં છિન્ન થાય છે.” એવી વાત કહેવામાં આવી છે. તે અહીં તે વાત કહેવામાં આવી નથી. છેકારણ એ છે કે સૂત્ર સૂચા માત્ર હેાય છે. “પહમ અસંખ્યાત સમયમાં છિન્ન થાય છે. આ વાતને સિદ્ધ કરનાર કેઈ વિશિષ્ટ ક્રિયારૂપ દષ્ટાન્ત ૨ = છવાસ્થજના જ્ઞાનને વિષયભૂત હોય અને જેનાથી સમયની સિદ્ધિ થઇ જાય સૂત્રકાર બતાવવામાં અસમર્થ છે એટલા માટે જ તેમણે સામાન્ય पथी स ही छे , “एत्तो वि णं सुहुमतराए समए" समय येना કરતાં પણ વધારે સૂક્ષ્મતર હોય છે. એટલા માટે એક ઉપરિતન પમના દિનકાલને અસંખ્યાત મે ભાગ રૂપ જે અંશ છે તે સમય છે. આમ જાણવું જોઈએ કિચ-“ફાડવામાં પ્રવૃત્ત થયેલ પુરૂષનો પ્રયત્ન અચિત્ય શક્તિ સપન્ન ઢોય છે.” આમ કહેવામાં આવ્યું છે, તે આ વાતની સંગતિ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy