SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिकाटीकासूत्र१९८पञ्चेन्द्रियतिर्यग्योनिकादीनां शरीरावगाहनानि.९९३ छिम जो पंचेन्द्रिय चतुष्पदतियश्च हैं उनकी उस्कृष्ट अवगाहना केवल गव्यूत पृथक्त्व ही है । संमूच्छिम जो उरः परिसर्प पञ्चेन्द्रिय तिर्यश्च हैं उनकी उत्कृष्ट शरीरावगाहना सिर्फयोजन पृथक्त्व ही है। समूच्छिम जो भुजपरिसर्प पञ्चेन्द्रिय तिर्यश्च हैं उनकी उत्कृष्ट शरीरावगाहना और जो संभूच्छिम खेचर पञ्चेन्द्रिय तिर्यश्च हैं उनकी उत्कृष्ट शरीरावगहाना केवल धनुः पृथक्त्व ही है। इस प्रकार इस गाथा में संमूच्छिम जन्म थाले तिर्यञ्चों की अवगाहना के प्रमाण का यह संग्रह किया गया है। अब गर्भ जन्म वाले तिर्यश्चों की अवगाहना के प्रमाण को संग्रह करके कहने वाली (जोयणसहस्सछग्गाउयाई तत्तो य जोयणसहस्सं । गाउयपुहुत्तं भुयगे, पक्खीसु भवे धणुपुतृत्तं ॥१॥ यह गाथा.है । इसमें यह प्रकट किया है-कि जो गर्भजन्म वाले जलचर पञ्चेन्द्रिय तिर्यश्च है उनकी उत्कृष्ट अवगाहना एक हजार योजन प्रमाण ही है। गर्भज चतुष्पदों की छह गव्यूत है । गर्भज उरः परिसों की एक हजार योजन की है । गर्भज भुजपरिसपों की गव्यूत पृथक्त्व है। गर्भज पक्षियों की धनुः पृथक्त्व है । इस प्रकार पंचेन्द्रिय तिर्यञ्चों की अवगाहना को कहकर अय सूत्रकार मनुष्यों की अवगाहना का कथन करते हैंઆનાથી વધારે નથી. સંમછિમ જે પંચેન્દ્રિય ચતુષ્પદ તિયા છે તેમની ઉષ્ટ શરીરવગાહના ફક્ત ગભૂત પૃથકૃત્વ જેટલી જ છે. સંમૂછિમ જે. 'ઉર પરિસર્ષ પંચેન્દ્રિય તિર્યંચે છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના ફત ચજન પૃથ૦ જેટલી જ છે, સંમૂરિછમ જે ભુજપરિસર્ષ પચેન્દ્રિય તિયા છે. તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના અને જે સંમૂછિમ ખેચર પચેન્દ્રિય તિર્યો છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના ફક્ત ધનુ પૃથ૦ જેટલી જ છે. આ પ્રમાણે આ ગાથામાં સંમૂછિમ જન્મવાળા તિર્યંચાની અવગાહનાના પ્રમાણને સંગ્રહ કરવામાં આવ્યો છે, હવે ગજન્મવાળા તિયાની અવગાહનાના પ્રમાણને સંગ્રહ કરીને કહેનારી ગાથા બતાવવામાં આવે છે(जोयणसहस्सछग्गाउयाई तत्तो य जोयण सहस्सं । गायउपुढचं भुयगे, पाखी भवे घणुपुहुत्तं ॥१॥ मामा मापात २५ ४२वाम मावी छ ગર્ભ જન્મવાળા જલચર પંચેન્દ્રિય તિયા છે તેમની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર જન પ્રમાણ જેટલી જ છે. ગર્ભજ ચતુષ્પદની ૬ ગભૂત છે. ગર્ભજ ઉર પરિસની એક હજાર એજન જેટલી છે. ગજ ભુજ પરિ સર્પોની ગભૂત પૃથકત્વ છે. ગર્ભજ પક્ષીઓની ધનુ પૃથકુત્વ છે. આ પ્રમાણે પંચેન્દ્રિય તિયાની અવગાહનાનું સ્પષ્ટીકરણ કરીને. હવે . સૂત્રકાર अ० २५
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy