SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ अनुयोगहारने जीवोभयं विवक्षितम् । नगरादीनां सौधर्मादिकल्पानां च महत्त्वाद् बहनि जीवाजीवोभयानि विवक्षितानि । इत्यं जीवाजीवोभयैकत्वबाहुत्वविषये एकत्वं बहुत्वं च विवक्षाधीनं द्रष्टव्यम् । एवमन्यत्रापि जीवादीनामावासकनाम यथासंभवं भावनीयम्। इदं हि दिङ्मात्रप्रदर्शनार्थ मुक्तम् इति नामावश्यक प्ररूपणा ॥सू०१०॥ अथ स्थापनाऽऽवश्यकं निरूपयितुं सूत्रकार आह मूलम्-से किं तं ठवणावस्सयं ? ठवणावस्सयं जपणं कटकम्मे है। राजप्रासाद नगर एवं सौधर्म आदि की अपेक्षा लघु होने के कारण जीव और अजीव इन दोनों रूप से एक कहा गया है। तथा राजप्रासाद की अपेक्षा नगरादिक एवं सौधर्मकल्प महान-विशाल-होने के कारण अनेक जीव और अजीव रूप से विवक्षित, हुए हैं। इस प्रकार जीव, अजीर, और उभय में अनेकत्व का यह विचार विषक्षा के आधीन हुआ जानना चाहिये । इस प्रकार से अन्यत्र भी जीवादि कों का आवासक नाम यथा संभव समझ लेना चाहिये । यह जो यहाँ समझाया गया है वह तो बहुत ही संक्षेप से समझाया गया है। इस प्रकार यह नाम आवश्यक की प्ररूपणा जाननी चाहिये। भावार्थ-सूत्रकार ने यहां नाम आवश्यक का स्वरूप जीव अजीव आदि पदार्थों के एकत्व अनेकत्व को लेकर समझाया हैं। इसे व्यवहार में पहिले यों समझ लेना चाहिये-कि प्रत्येक शब्द का अर्थ चार प्रकार का होता है(१) नामरूप (२) स्थापनारूप, (३) द्रव्यस्प और चौथा भावरूप । शास्त्रीय परिभाषा में इन्हें निक्षेप कहा गया है। निक्षेप नाम रखने या न्यास का है। એવું નામ સિદ્ધ થઈ જાય છે. રાજપ્રાસાદ,નગર એને સૌધર્મકલ્પ આદિની અપેક્ષાએ જીવ અને અજી નાના હોવાને કારણે તે બન્નેને અહીં અવરૂપ એક શખથી જ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. તથા રાજમહેલ કરતાં નગર સાધર્માદિક વિશાળ હોવાને કારણે અનેક જીવ અને અજવરૂપે વિવક્ષિત થયેલ છે. આ રીતે જીવ. અજીવ અને ઉભયમાં એકત્વ અનેકત્વને આ વિચાર વિવલાને અધીન રહીને થયેલે સમજ. એજ પ્રકારે અન્યત્ર પણ જીવાદિકનું “આવાસક નામ યથા સંભવ સમજી લેવું જોઈએ. અહીં આ જે સમજૂતી આપવામાં આવી છે. તે તે બહુ જ સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. આ પ્રકારની આ નામ આવશ્યકની પ્રરૂપણા સમજવી. સૂત્રકારે અહીં નામ આવશ્યકનું સ્વરૂપ જીવ અજીવ આદિ પદાર્થોના એકત્વ અનેકવની અપેક્ષાએ સમજાવ્યું છે. આ બાબતમાં પહેલાં તે એ સમજી લેવું જોઈએ કે પ્રત્યેક શબ્દનો અર્થ ચાર પ્રકાર હોય છે. તે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy