SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ - अनुगमनका टीका सूत्र १६९ नवनामनिरूपणम् ति, 'परलोकाविगं धाम तपः श्रुतम्' इति च । तपः श्रुतं चे त्यपि मोक्षमापकमि स्यर्थः मोऽत्र वीररसस्य प्रथममुगदानम् ॥२॥ अद्भुत:-श्रुतं शिल्पं त्यागतपः शौर्यकर्मादि वा यस्य सकल ननातिगमस्ति, तदेवंविधमपूर्व किमपि वस्तु अद्भुतमित्युच्यते । तदर्शनश्रवणजो रसोऽप्युाचाराद् विस्मयरूपोऽदभुतः ॥३॥ रौद्रः रोदयति-प्रतिदारुणतया अणि मोचयतीति रौद्रम्-शत्रजन-महारण्य-गाढतिमिरादि, तदर्शनाशुद्भवो विकृताध्यवसायरूपो रसोऽपि रौद्रः ॥४॥ वीडयतित्याग से कर्मरूप मैल विलय-विनाश-को प्राप्त होता है, त्याग से जीव निर्मलता को प्राप्त करता है, त्याग से ही केवलज्ञान को पाकर के आत्मा सिद्धि को पाता है। इसलिये सैंकडों गुणो से अधिक एक त्याग गुण माना गया है। तथा-"परलोकातिगं धाम तपः श्रुतम्" अर्थात् तप और श्रुत ये भी मोक्ष को प्राप्त करानेवाले हैं " इसलिये यहां सूत्र में वीर रस का सर्व प्रथम उपादान किया गया है। श्रुत, शिल्प, अथवा त्याग, तप, शौर्य कर्म आदि जिसके सकल जनों की अपेक्षा अधिक हैं इस प्रकार की वह कोई भी अपूर्व वस्तु अद्भुत कहलाती है। उस अपूर्ववस्तु के दर्शन से या श्रवण से जो रस उत्पन्न होता है, वह रस भी उपचार से ' अद्भुत रस' कहलाता है। यह विस्मय रूप होता है। जो अतिदारण होने के कारण रूलाता है-अर्थात् अश्रुओं को निकलपाता है वह 'रौद्र' है। शत्रु, जन, महाअरण्य गाढतिमिर आदि रौद्ध है। इनके दर्शन आदि से अद्भुत हुआ विकृत अध्यवसाय-परिणाम કર્મરૂપ માલિન્ય વિલય-વિનાશને પામે છે. ત્યાગથી છવ નિર્મળ થાય છે. ફત ત્યાગથી જ કેવળજ્ઞાનને મેળવીને આત્મા સિદ્ધિ પામે છે. એટલા માટે હજારો ગુણે કરતાં પણ વધારે પડતે ત્યાગગુણ મનાય છે. તેમજ " परलोकातिगं धाम तपःश्रुतम् " मेटले त५ भने श्रुत ५५ मोक्ष मापનારા છે એથી અહીં સૂત્રમાં વીરરસનું સર્વપ્રથમ ઉપાદાન કરવામાં આવ્યું છે શ્રત, શિલ૫, અથવા ત્યાગ, તપ શૌર્ય કમ વગેરે જેના સૌ કરતાં વધારે છે, એવી ગમે તે વસ્તુ હોય-તે તે પણ અદ્ભુત કહેવામાં આવશે જ એ પૂર્વ વસ્તુના દર્શનથી કે શ્રવણથી જે રસ ઉદ્ભવે છે તે રસ પણ ઉપચારથી અદ્દભુત રસ કહેવાય છે. આ વિસ્મય રૂપ હોય છે. જે અતિદાસણ હોવા બદલ રડાવે છે એટલે કે અશ્ર વહેવડાવે છે તે રીદ્ર છે. શત્રએ. મહારશ્ય, ગાઢતિબિર, વગેરે રૌદ્ર છે. એમના દર્શન વગેરેથી ઉદ્દભવેલ વિકત અધ્યવસાય-પરિણામ રૂપ રસ પણ રૌદ્ર છે જે લજાજનક છે તે.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy