SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ७८९ मनुयोगचन्द्रिका टीका सूत्र १६२ सप्तस्वरनामनिरूपणम् " नासां कण्ठमुरस्तालुं जिहांदन्ताश्च संश्रितः । षभिः संजायते यस्मात्तस्मात् षड्ज इति स्मृतः ॥ इति ॥ तथा-ऋपभो-वृषभः, तद्वद् यो वर्तते स ऋपभः । उक्तंचास्य लक्षणम्"वायुः समुस्थितो नाभेः, कण्ठशीर्ष समाइतः । नईन वृषभवद यस्तत्, तस्मात , वृषभ उच्यते ।। इति । तथा-गान्धारः-गन्धम् इयेति-प्राप्नोतीति गन्धारः, सएव गान्धारः गन्धमापकः स्वर विशेषः । उक्तंच - वायुः समुत्थितो नाभे-हृ दिकण्ठे समाहतः । नानागन्धवहः पुण्यो गान्धारस्तेन हेतुना ॥ इति ।। इत्यादि श्लोक द्वारा यही बात कही गई है। ऋषभनाम बैल का है। बैल के स्वर के जैसे जो स्वर होता है, उसका नाम ऋषभ है। इसका लक्षण इस प्रकार कहा हुआ है-नाभि से जो वायु उठता है, वह कण्ठ और शीर्ष में जाकर टकराता है। इससे बैल के स्वर के जैसे आवाज होती है। इसलिये इस स्वर का नाम ऋषभ है ! गंध को जो स्वर प्राप्त करता है उसका नाम 'गांधार' स्वर है। इस का लक्षण इस प्रकार कहा गश है-जो वायु नाभि से उन्धित होकर हृदय और कंठ में टकराना है तथा नाना प्रकार के गंधों को वहन करता है इसलिये हृदय और कंठ से टकराने पर जो आवाज उत्पन्न होता है, उसका नाम 'गान्धार' है। शरीर के बीच में जो स्वर होता है, उमका नाम 'मध्यम' स्वर है। इसका लक्षग इस प्रकार से है-नाभिप्रदेश से उत्पन्न हुआ ५.० ४उपाय छ तय पछी " नासा कण्ठ" पोरे । ५: अरा पात સ્પષ્ટ કરવામાં આવી છે. ત્રષભ બળદનું નામ છે. બળદના સ્વરની જેમ જે સ્વર હોય છે તેનું નામ અષમ છે. આનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે-નાભિસ્થાનથી જે વાયુ ઉપર ઉઠે છે તે કંડ અને શીર્ષમાં જઈને અથડાય અને તેથી બળદની જેમ અવાજ થાય છે. એટલા માટે જ આ સ્વરનું નામ ઋષભ છે. ગંધને જે સ્વર પ્રાપ્ત કરે છે તેનું નામ “ગાંધાર” સ્વર છે. આનું લક્ષણ આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જે વાયુ નાજિસ્થાનથી ઉપર ઉઠીને હદય અને કંઠ સ્થાનમાં અથડાય છે તેમજ વિવિધ જાતના ગંધનું વહન કરે છે એટલા માટે હદય અને કંઠને અથડાયા પછી જે સવર ઉત્પન્ન થાય છે તેનું નામ ગાન્ધાર છે. શરીરની વચ્ચે જે સ્વર હોય છે તેનું નામ મધ્યમ સ્વર છે આનું લક્ષણ આ પ્રમાણે છે નાભિસ્થાનથી ઉત્પન્ન થયેલ વાયુ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy