SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका १० नामावश्यकस्वरूपनिरूपणम् दावागेपितं, तदपि नाम भवतीति बोध्यम् । तृतीयप्रकारेणापि तल्लक्षणमाह'याच्छिकं च तथा' इति । तथा यदृच्छया कमप्यर्थमनाश्रित्य स्वेच्छया तथाविधव्युत्पत्तिशून्यं “डित्थडवित्यादिरूपं नाम क्रियते, तदपि नाम। इति त्रिविध नामलक्षणम् । त्रिविधिमपि नाम अवश्यकरणीयत्वाद नामावश्यकमुच्यते । अत्र सूत्रे 'वा' शब्दाः विकल्पार्थकाः। ननु जीवस्य 'आवश्कर' इति नाम का संभवत ? उच्यते-यथा कश्चिलं के जीवस्य स्वपुत्रादे 'देवदत्त' इत्यादि नाम करोति तथा कश्चित् स्वेगोपालदारक (बालक) का इन्द्र ऐसा नाम जो कि शक्र आदि में प्रसिद्ध है वाच्यार्थ से शून्य बने हुए उस गोपालदारक में आरोपित किया गया है। नाम के लक्षण का यह द्वितीय प्रकार है । तथा जो यदृच्छा से नाम रख लिये जाते हैं वे यादृच्छिक नाम हैं जैसे किसी अर्थ की अपेक्षा किये विना ही डिस्थ डवित्थ इत्यादि नाम तथाविध व्युपनि से रहित रखे जाते हैं। इन नामों के रखने में रखनेवाले की इच्छा होती है। इस तरह यह तीन प्रकार नाम के लक्षण हैं । ये तीनों प्रकार के नाम अवश्यकरणीय होने के कारण नाम आवश्यक कहे जाते है । शंका--जीवका "आवश्यक" एमा नाम कैसे संभवित होता है ? જે નામ રાખવામાં આવ્યું છે તે વાયાર્થથી રહિત જ લાગે છે. શક આદિને અનુલક્ષીને જયારે ઈન્દ્ર” નામ વપરાય છે. ત્યારે તે તે નામ તેના વાગ્યાથથી યુકત લાગે છે. આ રીત વાગ્યાથે સાથે મેળ ન ખાય અથવા જે નામમાં વાચ્યાર્થ ને જ અભાવ હોય એવું નામ પણ કઈ કઈ વાર રાખવામાં આવતું હોય છે. નામના લક્ષણને આ પ્રકાર સમજે. તથા જે નામ ઇચ્છા અનુસાર રાખવામાં આવે છે, તે નાવને યાદૃછિક નામ કહે छ. म छ भनी अपेक्षा राण्या विना "डित्थ, डविथ" त्यात, ते પ્રકારની વ્યુત્પત્તિથી રહિત નામે પણ રાખવામાં આવે છે. આ પ્રકારના નામે રાખવામાં તે નામ રાખનારની ઈચ્છા જ મુખ્ય ભાગ ભજવતી હોય છે. नामनु । श्रीon 11२नु सक्ष है. मा शते ५॥ मां "न्द्र" નામ સાર્થક લાગે છે, બીજા પ્રકારમાં ગોવાળના પુત્રનું "ઈન્દ્ર” નામ તેના અર્થ પ્રમાણે ગુણથી સંપન્ન લાગતું નથી ત્રીજા પ્રકારના "डित्थ, डवित्थ" आदि नाभी / ५५ प्रारना मथनी पक्षा विना मात्र નામ રાખનારની ઈચ્છાનુસાર રાખવામાં આવે છે. આ ત્રણ પ્રકારનાં નામ અવશ્ય કરણીય હોવાથી તેમને આવશ્યક કહેવામાં આવે છે. શંકા-જીવનું “આવશ્યક એવું નામ કેવી રીતે સંભવી શકે છે?
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy