SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ D %5D अनयोगदारखने तन्नाम, इति प्रथमः प्रकारः। अथ द्वितीयेन प्रशारण नाम्नो लक्षणमाह'स्थितमन्यार्थे तदर्थ निरपेक्ष पर्यायानभिधेयं च' इति । अन्याथे-गोपालदारकादौ स्थितम्-इन्द्रेति नाम तदर्थनिरपेक्षतः य प्रसिद्धस्य इन्द्रश-दस्य परमश्वर्यादिरूपो योऽर्थस्तन्निरपेक्ष भवति, गोपालदारकादो परमैश्वर्यादेरभाात् । तथा-गोपालदारकादौ स्थितम् 'द्र इति नाम :न्द्रम्य ये पर्यायाः शक्रादयस्तदनभिधेयंच भवति। शक्रादौ इन्द्रेति प्रसिद्धं नाम वाच्यार्थशून्ये गोपालदारकाशब्द का वह जीवादिरूप वस्तु वाच्यार्थ हो जाता है। नाम या लक्षण इस प्रकार से कहा गया है___ ".स्तुनो यद भधानं तन्नाम' वातु का जा व्याहार में नाम रहे ह नाम है । जैसे किसी इन्द्रादिरूप वस्तु का इन्द्र इनमें इन-द्-र-अ-इन पांच अक्षरों की आनुपुर्वीरूप आभिधान यह नाम का प्रथम प्रकार है। नाम के लक्षण का द्वितीय प्रकार इस तरह से है-"थितमन्यार्थे निरपेक्षं पर्यायानभिधेयं च" किसी गोपाल के लडके का नाम किसी ने इन्द्र ऐसा रखदिया-उसमें परमैश्वर्य आदिरूप जो इन्द्रशब्द का अर्थ है वह है नहीं--क्यों कि वह तो ग्वाले का लडका है उस में परमेश्वर्य का होना कहां से आ सकता है. उसका तो उसमें अभाव ही है-इमलिये उसका इन्द्र र ह नाम अपने अर्थ से निरपेक्ष है। और इन्द्र के जो शक पुरन्दर आदि पर्यायवाची शब्द है उन से भी वह अनभिधेय (नहीं कहने योग्य) है। इन पर्यावाची शब्दों से अभिधेय तो इन्द्र ही हो सकता है। अतः કહેવામાં આવે છે. આ રીતે તે જીવાદિરૂપ વરતુ નામરૂપ આવશ્યક આ શબ્દને વાગ્યાથ બની જાય છે. નામનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. "वस्तुनो यदभिधानं तन्नाम" परतुरे व्यवहारमा नाम २९ तेनु । નામ નામ છે. જેમ કે કોઈ ઈન્દ્રાદિરૂપ વસ્તુનું ઈન્દ્ર” એવું પાંચ અક્ષરોની આનુપૂવરૂપ અભિધાન, આ નામને પ્રથમ પ્રકાર છે નામના લક્ષણો બીજે પ્રકાર मा प्रभारी छ-"स्थितमन्मार्थे तदर्थनिरपेक्ष पनि भिधेयं च" गाना પુત્રનું નામ કેઈએ ઈન્દ્ર પાડયું “ઈન્દ્ર પદ તે પરમ એશ્વર્યનું વાચક છે. ગોવાળના ઈન્દ્ર' નામના પુત્રમાં આ એશ્વર્ય કયાંથી સંભવી શકે? તેમાં તે આ ગુણને અભાવ જ હોય છે. આ રીતે તેનું આ નામ પિતાના અર્થની અપેક્ષાએ તો બરાબર લાગતું નથી. આ રીતે અર્થની અપેક્ષા રાખ્યા વિના પણ કોઈ વસ્તુ કે વ્યક્તિને અમુક નામે ઓળખવામાં આવતી હોય છે. વળી શકે. પુરન્દર આદિ જે શબ્દ ઈન્દ્રના પર્યાયવાચી છે. તેમના દ્વારા પણ તે અનભિધેય છે. પર્યાયવાચી શબ્દ દ્વારા અભિધેય તે ઈન્દ્ર જ હોઈ શકે છે. આ રીતે વાળના બાળકને ઈદ્ર એવું
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy