SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ . . अनुयोगन्द्रिका टीका सूत्र १५९ त्रिकसंयोगनिरूपणम् मनुष्यगतिः क्षायिकाणि ज्ञानदर्शनचारित्राणि पारिणामिकं जीवत्वमिति "यों मावा भवन्ति । औपशमिकस्तु तेषु नास्ति, औपशमिकस्य मोहनीयाश्रयत्वाद, केवलिषु मोहनीयस्यासंभवात् । क्षायोपशमिको भावोऽप्येषां नास्ति, क्षायोपैश. मिकानि इन्द्रियादिपदार्थत्वेनाभिमताः, इन्द्रियादिपदार्थास्तु केवलिषु न सन्ति, वेषामतीन्द्रियत्वात् । उक्तंचापि-'अतीन्द्रियाः केवलिनः' इति । इत्यं च ौदयिकसायिकपारिणामिकेति भावत्रयनिष्पन्नः पश्चमो भगः केवलिनां संभवति । सो मस्तु नारकादिषु चतसृषु गतिषु बोध्यः । तथाहि-नारकाधन्यतमा गतिः औदभंग है वह केवलियों के संभवता है क्योंकि केवलियों के औदायिकमनुष्यगति है ज्ञानदर्शन और चारित्र ये क्षायिकरूप हैं । और पारिणा. मिक रूप जीवत्व है। वहां ये तीन भाव हैं। औपशमिक भाव उनमें नहीं है, क्योंकि औपशमिक मोहनीय के आश्रय से होता है। और मोह. नीय केवलियों में है नहीं । क्षायोपशमिक भाव भी केवलियों में नहीं होता है। क्योंकि क्षायोपशमिकभाव इन्द्रिय आदि पदार्थरूप माने गये हैं। इन्द्रियादिरूप पदार्थ केवलियों में नहीं है । क्यों कि वे इन्द्रियातीत हैं। "अतीन्द्रिया केवलिनः" ऐसा अन्यत्र कहा है । तात्पर्य इसका यह है कि केवलियों का ज्ञान इन्द्रियातीत-अतीन्द्रिय-है। इस प्रकार औद. यिक क्षायिक और पारिणामिक इन तीन भावों से निष्पन्न पंचम भंग केवलियों में संभवता है । तथा जो छठा औदयिक क्षायोपशमिक एवं કેવલીઓમાં મનુષ્ય ગતિ રૂપ ઔદયિક ભાવને, જ્ઞાનદશન રૂપ ક્ષાવિક ભાવને અને છેવત્વ રૂપ પરિણામિક ભાવને સદૂભાવ રહે છેઆ રીતે કેવલીઓમાં આ ત્રણ ભાવને જ સદ્ભાવ રહે છે. તેમનામાં પશર્મિક - ભાવને સદ્ભાવ હતો નથી કારણ કે ઔપશમિક ભાવ મોહનીય કર્મના ઉપશમ પર આધાર રાખે છે. કેવલીઓમાં મેહનીય કમને સદૂભાવે જ. હોતે નથી કેવલીઓમાં ક્ષાપશમિક ભાવનો પણ સદુભાવ તે નથી કારણ કે ક્ષાયોપથમિક ભાવ ઈન્દ્રિયાદિ પદાર્થ રૂપ મનાય છે છે ઈન્દ્રિયાદિ રૂપ પદાર્થ કેવલીઓમાં રહેતા નથી, કારણ કે तेन्द्रियातीत डाय छे. "अतीन्द्रिया केलिनः" मे सिद्धान्तयन . આ કથનનું તાત્પર્ય એ છે કે કેવલીઓનું જ્ઞાન ઇન્દ્રિયાતીત (અતીન્દ્રિય) હોય છે આ પ્રકારે ઔદથિક, ક્ષાયિક અને પરિણામિક, આ ત્રણે ભાન સંયોગથી નિષ્પન્ન થતે પાંચમે ભંગ માત્ર કેવલીઓમાં જ સંભવી શકે છે. ઔદયિક, લાયોપથમિક અને પરિણમિક, આ ત્રણ ભાવોના સંયોગ્રંથી નિષ્પન્ન થતા સાન્નિપાતિક ભાવ રૂ૫ છો ભંગ નારકાદિ ચારે ગતિમાં
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy