________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १५५ क्षायोपशमिकभावनिरूपणम् ७२९ इसलिये उनका भी क्षयोपशम नहीं होता है। यद्यपि प्रत्याख्यानावरण
और अप्रत्याख्यानावरण कषाय सर्वघाति ही हैं-किन्तु उन्हें अपेक्षाकृत देशघाति मान लिया जाता है इसलिये अनंतानुबंधी आदि का क्षयोपशम बन जाता है। अघातिया कर्मों में तो देशघाति और सर्वघाति यह विकल्प ही संभव नहीं, इसलिये उनके क्षयोपशम का प्रश्न ही नहीं उठता। अतः सूत्रकारने यह तो क्षयोपशम की सामान्य योग्यता का विवेचन किया है। क्षयोपशम और उपशम में केवल अन्तर इतना ही है कि क्षयोपशम में कितनेक सर्वघातिस्पर्द्धकों का उदयाभावी क्षय रहता है और कितनेक उन्हीं सर्वघातिस्पर्द्धकों का सदवस्था रूप उपशम रहता है-तथा देशघातिस्पर्द्धकों का उदय रहता है। तप कि उपशम में किसी का भी उदय नहीं रहता है। सबका उपशम ही रहता है__ अब सूत्रकार यह कहते हैं कि किन २ कर्मों के क्षयोपशम से कौन २ से भाव प्रकट होते हैं-मतिज्ञानावरण, श्रुतज्ञानावरण अवधिज्ञानावरण, और मनःपर्यवज्ञानावरण के क्षयोपशम से मति, श्रुत, તેથી તેમને ક્ષયે પશમ થાય છે. નવ નેકષામાં કેવળ દેશઘાતિ સ્પ (કમંદલિએ)ને જ સદ્ભાવ હોય છે, તેથી તેમને ક્ષપશમ થતું નથી કેવળજ્ઞાનાવરણ આદિ પ્રકૃતિમાં કેવળ સર્વઘાતિ પદ્ધકોને જ સદભાવ હોય છે, તેથી તેમને પશમ પણ થતું નથી જે કે પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વઘાતિ જ છે, પરંતુ તેમને અપેક્ષાકૃત દેશઘાતિ માની લેવામાં આવેલ છે, તેથી અનંતાનુબંધી આદિને પશમ સંભવિત બની જાય છે. અઘાતિયા કર્મોમાં તે દેશઘાતિ અને સર્વથાતિ ૩૫ વિકપ જ સંભવી શક્તો નથી, તેથી તેમના પશમને તે પ્રશ્ન જ ઉ૬ભવ નથી આ પ્રકારે સૂત્રકારે ક્ષયે પશમની સામાન્ય ગ્યતાનું અહીં વિવેચન કર્યું છે ક્ષયપશમ અને ઉપશમ વચ્ચે નીચે પ્રમાણેનું અંતર સમજવુંલયોપશમમાં કેટલાક સર્વઘાતિ સ્પદ્ધકને ઉદયાભાવી ક્ષય રહે છે અને કેટલાક સર્વાતિ સ્પદ્ધકના સદવસ્થારૂપ ઉપશમ રહે છે તથા દેશવાતિ સ્પદ્ધકે ઉદય રહે છે પરંતુ ઉપશમમાં તેમને ઉદય રહેતો નથી પણ ઉપશમ જ રહે છે.
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કયાં કયાં કર્મોના સોપશમથી ક્યા કયા ભાવ પ્રકટ થાય છે–મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવ. ૨ણ અને મન:પર્યવજ્ઞાનાવરણ કર્મોના ક્ષપિશમથી અનુક્રમે મતિજ્ઞાન, અત
अ० १२