SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सू०९ आवश्यकस्प निक्षेपनिरूपणम् आवश्यकं, ध्रुतं, स्कन्धम्, अध्ययनानि च निक्षेप्यामीति प्रतिज्ञातम् । तत्र प्रतिज्ञानुसारेण प्रथममावश्यकनिक्षेपार्थमाह मूलम्-से कि तं आवस्सयं ? आवस्सयं चउव्विहं पण्णत्तं, तं जहा-नामावस्सयं ठवणावस्सयं दवावस्सयं भावावस्मयं ।सू०९। जाते हैं। ये अर्थ ही उस शब्द के न्यास-निक्षेप-अथवा विभाग हैं। शब्द का अर्थ यदि निक्षेप्ता नाम, स्थापना, द्रव्य, क्षेत्र, काल, भव और भाव आदि रूप से जानता है तो उसका कर्तव्य है कि वह इन सब न्यासों का विश्लेपण उस शब्द के अर्थ को समझाने में करें। यदि वह इन सब मेदां से परिचित नहीं है तो कम से कम उस शब्दार्थ कर वह नाम, स्थापना, द्रव्य और भावरूप से विश्लेषण अवश्य करें। क्यों कि ऐसा कोई भी पदार्थ नहीं है जो इन चाररूप न हो। हरएक पदार्थ कम से कम नाम, स्थापना, द्रव्य और भावरूप तो है ही। इन में से वक्ता किस निक्षेपरूप अर्थ का प्रतिपादन कर रहा है यह बात सहज में समझ में आ जाती है। इस से प्रकृत अर्थ का वोध और अप्रकृत अर्थ का निराकरण होनेरूप फल श्रोता को प्राप्त हो जाता है ।सत्र ८॥ ___अब सूत्रकार प्रतिज्ञा के अनुसार आवश्यक इस शब्द का निक्षेपार्थ क्या है. इस बात को स्पष्ट करते हैं। क्यों कि उन्होंने अभी ऐसी प्रतिज्ञा की है कि में आवश्यक, त, स्कंध और अध्ययनों का निक्षेप करूँगा। જ તે શબ્દના ન્યાસ, નિક્ષેપ અથવા વિભાગરૂપ છે. જે નિક્ષેતા (નિક્ષેપ કરનાર ગુરુ) શબ્દનો અર્થ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આદિ રૂપે જાણતું હોય, તે તેનું એ કર્તવ્ય થઈ પડે છે કે તેણે શબ્દને અર્થ સમજાવતી વખતે આ બધાં વાસો (વિભાગ)નું વિશ્લેષણકરવું જોઈએ. જે નિલેસા એ બધાં ભેદોથી પરિચિત ન હોય તે તેણે શબ્દાર્થનું નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે તે અવશ્ય વિશ્લેષણ કરવું જ જોઈએ, કારણ કે એ કોઈ પદાર્થ નથી કે જેમાં નામ આદિ ઉપર્યુકત ચાર નિક્ષેપોને સદ્દભાવ જ ન હોય પ્રત્યેક પદાર્થ ઓછામાં એ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ તે અવશ્ય હોય જ છે. આ નિક્ષેપમાંથી વક્તા કયા નિક્ષેપરૂપ અર્થનું પ્રતિપાદન કરી રહ્યો છે એ વાત સરળતાથી સમજાઈ જાય છે. તેના દ્વારા પ્રકૃત અર્થને બોધ અને અપ્રકૃત અર્થનું નિરાકરણ થવારૂપ ફળ શ્રેતાને પ્રાપ્ત થઈ જાય છે. એ સ. ૮ હવે સૂત્રકાર પોતાની પ્રતિજ્ઞા અનુસાર “આવશ્યક” આ શબ્દને શો નિક્ષેપાર્થ છે, તે પ્રકટ કરે છે, કારણ કે તેમણે હમણાં જ (પૂર્વ સૂત્રમા) એવું વચન આપ્યું છે કે હું આવશ્યક, શ્રત, કન્ય અને અધ્યયનેને નિક્ષેપ કરીશ.”
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy