SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ मनुयोगवन्द्रिका टीका सूत्र १५४ क्षायिकभावनिरूपणम् ७१७ नितिरि समन्तात्-सर्वप्रकारैः निर्वृतः शीवीभूतः परिवृतिः परिनिर्वृ तत्वं च सर्वोत्कृष्ट सकलसमोहितमोक्षरूपार्थपाप्त्या बोध्यम् । अन्तकृतः-अन्तकृतत्वं तु समस्तसंसारान्तकारित्वाद् बोध्यम् । तथा-सर्वदुःखपहीणः । सर्वदुःखमहीणत्वं तु शारीरमानसदुःखानामात्यन्तिकक्षयेण बोध्यम् । सम्पति प्रकृतमुपसंहरन्नाह-स एष क्षयनिष्पन्न इति । निरूपितः क्षायिको भाव इति सूचयितुमाह-स एष धायिक इति ।।सू० १५४॥ निष्पन्न होता है।-बुद-बोध स्वरूप हो जाने से बुद्ध यह नाम निष्पन्न होता है। मुक्त-बाह्य और आभ्यन्तररूप परिग्रह बन्धन से छूट जाने से मुक्त यह नाम निष्पन्न होता है । परिनित-सर्व प्रकार से, सब तरफ से शीती भूत हो जाने से परिनिर्वत यह नाम निष्पन्न होता है। सकल समीहितो में सर्वोत्कृष्ट समीहित एक मोक्ष ही है-सो उसकी प्राप्ति से परिनिर्वतपना-जानना चाहिये । अन्तकृत-समस्त संसार का अन्तकारी होने से अन्तकृत यह नाम निष्पन्न होता है सर्व दुःखपहीणशारीरिक एवं मानसिक समस्त दुःखों के आत्यंतिक क्षय हो जाने से सर्व दुःख प्रहीण यह नाम निष्पन्न होता है। __ अब सूत्रकार इस प्रकरण का उपसंहार करने के निमित्त कहते हैं નામ નિષ્પન્ન થાય છે. એ જીવ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત થઈ જવાને કારણે “બુદ્ધ” ગણાય છે. એવો જીવ બાહ્ય અને આભ્યન્તર પરિ ગ્રહરૂપ બન્શનમાંથી મુકત થઈ જાય છે તેથી તેને “મુક્ત” કહેવામાં આવે છે. એ જીવ સર્વ પ્રકારના પરિતાપથી નિવૃત થઈને શીતલીભૂત થઈ જાય છે, તેથી તેનું પરિનિવૃત” નામ નિષ્પન્ન થાય છે. સકળ સમીહિતેમાં સર્વોત્કટ સમીહિત તે માત્ર મેક્ષ જ ગણાય છે, તે મોક્ષની પ્રાપ્તિ થઈ જવાના કારણે તે આત્મામાં પરિનિવૃતતા સમજવી એ જીવ સમસ્ત સંસારનો અન્તકારી બને છે તેથી તેને “અન્નકૃત” કહે છે. એવા જનના શારીરિક અને માનસિક સમસ્ત દુખેને આત્યંતિક (સંપૂત) ક્ષય થઈ જવાને કારણે તેને સર્વદુઃખ પ્રહણ કહે છે. આ પ્રકારે આઠે કર્મોને સર્વથા ક્ષય કરી નાખનાર જીવના નીચે પ્રમાણે નામે નિષ્પન્ન થાય છે-(૧) સિદ્ધ (२) मुद्ध, (3) भुत, (४) ५३निवृत, (५) मन्तत भने (६) समी . હવે આ સૂત્રને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે – (से तं खयनिष्फण्णे) मा ४२नु क्षयनि०पन्न क्षायि भापर्नु ११३५ ७.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy