SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ "ह पडिबोहा निद्दा दुहंपडिवोहा य निदनिहाय । पयला होइ ठियस्स उ, पयलापयला य चंकमो ॥१॥ आइसकिलिष्टकम्माणु वेयणो होइ थीणगिद्धी य । महनिदा दिणचिंतियवाचार पसाहणी पायं ॥२॥" छाया-सुखप्रतिबोधा निद्रा दुःखपतिबोधा च निद्रानिद्रा च । प्रचला भवति स्थितस्य प्रचलामचला च चमतः॥१॥ अतिसंक्लिष्टकर्मानुवेदनो भवति स्त्यानगृद्धिस्तु। महानिद्रा दिनचिन्तितव्यापार प्रसाधनीमायः ॥२॥इति । प्रचला प्रचला दर्शनावरणीय कर्म नष्ट होने से क्षीण प्रचलामचला, स्त्यानगृद्धि दर्शनावरणीय कर्म क्षीण होने से क्षीण स्त्यानमृद्धि चक्षुर्दर्शनावरणीय कर्म नष्ट होने से क्षीण चक्षुर्दर्शनावरण, अच. क्षुदर्शनावरण कर्मनष्ट होने से क्षीण अचक्षुर्दर्शनावरण, अवधिदर्श नावरण कर्म नष्ट होने से क्षीणावधिदर्शनावरण, केवलदर्शनवरण कर्म नष्ट होने से क्षीण केवलदर्शनावरण कहलाने लगता है। अर्थात् दर्शनावरण कर्म के सर्वथा विगम क्षय हो जाने से उस आत्मा के ये पूर्वोक्त नाम निष्पन्न हो जाते हैं। निद्रा पंचक का लक्षण इस प्रकार से है-सुहपडियोहा-इत्यादि-जिस कर्म के उदय से सुख पूर्वक जाग सके ऐसी निद्रा आवे वह निद्रा दर्शनावरण कर्म है। जिसके उदय से निद्रा से जागना अत्यन्त दुष्कर हो वह निद्रानिद्रा दर्शनावरणપ્રચલ' કહેવાય છે. તેના પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ નષ્ટ થઈ જવાથી તેને ક્ષીણપ્રચલા પ્રચલ કહેવાય છે, તેને ત્યાનગૃદ્ધિ દર્શનાવરણીય કર્મને ક્ષય થઈ જવાથી તેને “ક્ષીણસ્યાનગુદ્ધિ” કહેવાય છે. તે આત્માના ચક્ષુદશના વરણીય કર્મને નાશ થઇ જવાથી તેને “ક્ષીણચક્ષુદ્ધશનાવરણ” કહેવાય છે. તેના અચકુઈશનાવરણ કર્મને નાશ થઈ જવાથી તેને “ક્ષીણ અચકુશનાવરણ” કહેવાય છે. તેના અવધિદર્શનાવરણ કમને ક્ષય થઈ જવાથી તેને ક્ષીણાવાધિદશનાવરણ” કહેવાય છે તેના કેવલ દર્શનાવરણ કર્મનો નાશ થઈ જવાથી તેને ક્ષીણકેવલદર્શનાવરણ” કહેવાય છે. એટલે કે દર્શનાવરણ કને સંપૂર્ણતઃ નાશ થઈ જવાને કારણે તે આત્માના પૂર્વોક્ત નામો નિષ્પન્ન થાયે છે. નિદ્રા પંચકનાં લક્ષણ નીચે પ્રમાણે સમજવાં– "सुहपडिबोहा" त्याह-२ जना यथा सुभपू Mal Aml એવી નિદ્રા આવી જાય છે, તે કમને નિદ્વાદર્શનાવરણ કર્મ કહે છે જે કાના ઉદયથી નિદ્રામાંથી જાગવાનું અત્યંત દુષ્કર થઈ જાય છે, તે કમને નિદ્રનિદ્રા
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy