SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र १४६ त्रिनामनिरूपणम् तथा-अम्लरसनाम-अग्निदीपनादिकृदम्लीकाद्याश्रितो रसः-अम्लरसः, तस्य नाम-अम्लरसनाम । उक्तं चास्य फलम्-"अम्लोऽग्निदीप्तिकत् स्निग्धः, शोफपित्तकफापहः । क्लेदनः पाचनो रुच्यो, गूढवातानुलोमकः ॥इति॥ तथा-मधुररसनामपित्तादिप्रशमनः खण्डशर्करायाश्रितो रसो मधुररसः, तस्य नाम-मधुररसनाम । उक्त चास्य फलम्-"पित्तं वातं विपं हन्ति, धातुद्धिकरो गुरुः । जीवनः केशकृद् बालवृद्ध क्षीणौजसां हितः" इति।। अन्यत्र हि सिन्धुलवणाधाश्रितो लवणरोचक होता है । अम्लीक-इमली आदि में रहा हुआ जो रस है वह अम्लरस है। यह अग्निदीपन आदि का करने वाला होता है। इस रस का जो नाम है वह अम्ल रस नाम है। इसका फल इस प्रकार कहा है-यह रस अग्निदीपक होता है, स्निग्ध होता है। शोफ, पित्त और कफ को नाश करता है। क्लेदन, (पसीना उत्पन्न करनेवाली शरीरका अग्निविशेष) पाचन करता है-और रुच्य होता है तथा गूढ वायु का अनुलोमक होता है । पित्तादिका प्रशमन करने वाला जो रस है वह मधुर रस है। यह मधुर रस खांड, शकर आदि का आश्रित रहता है। इसका जो नाम है वह मधुररसनाम है । इसका फल ऐसा कहा है कि मधुररस पित्त, वात, और विषका नाशक होता है, धातु की वृद्धि करता है गुरु होता है । बालक, वृद्ध और क्षीण शक्ति वालों का यह हित कर्ता होना है । जोवनप्रद और केशवर्धक होता है। दूसरी जगह सिन्धु लवण सैन्धव-आदि के आश्रित लवण रस भी આમલી આદિમાં રહેલા રસને અસ્ફરસ (ખાટવાદ) કહે છે. તે અગ્નિદીપન (જઠરાગ્નિને સતેજ કરનારે) આદિ કરનારે હોય છે. આ રસનું જે નામ છે તે અસ્ફરસ નામ છે. અમ્ફરસના સેવનનું ફળ આ પ્રકારનું કહ્યું છે-આ રસ અગ્નિદીપક અને સ્નિગ્ધ હોય છે. સોજા પિત્ત અને કફને નાશક હોય છે ફલેદન, પાચન કરે છે. અને રુચ્ય (રુચિકર) હોય છેવળી આ રસ ગૂઢ વાયુને અનુલેખક હોય છે. પિત્તાદિકનું શમન કરનારે જે રસ છે તેનું નામ મધુરરસ છે. તે ખાંડ, સાકર, ગોળ આદિમાં રહેલું હોય છે. તેનું જ નામ છે તે મધુરરસ નામ છે તેના સેવનનું ફળ આ પ્રકારનું કહ્યું છે-મધુર રસ વાત, પિત્ત અને વિષને નાશક હોય છે, ધાતુની વૃદ્ધિ કરનાર અને ગુરુ હોય છે બાલક, વૃદ્ધો અને કમજોર માણસોને લાભકારી હોય છે, જીવનપ્રદ અને કેશવર્ધક હોય છે કેટલાક કે લાવારસ (ખારો સ્વાદ) ને પણ એક પ્રકારના સ્વતંત્ર રસ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy