SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ मनुयोगचन्द्रिका टीका सूत्र १४१ सामाचार्यानुपूर्वीनिरूपणम् लभ्याहं तुभ्यं दास्यामीति मे भावो वर्तते ' इत्येवं पदार्थप्राप्तेः पूर्वमेव यत्साधू. नामामन्त्रगं सा निमन्त्रगा। उक्तंच "पुन्नग्गहिरण छंदण निमंतणा होई आग हरणं" छाया-पूर्वगृहीतेन छन्दना निमन्त्रणा भवत्यगृहीतेनेति ॥९॥ तथा-उपसम्म="त्वदीयोऽर" मित्येवं रूपेण श्रुताद्यर्थमन्यदीयसत्ताऽभ्युपगमः ॥१०॥ इह धर्मम्य परानुपतापमूलत्वात् इच्छाकारस्य आज्ञावलाभियोगलक्षणपरो. पतापकत्वात् पायान्येन प्रथममुपन्यासः। परानुपतापकेनापि च कथंचित्स्खलने करता है कि मुझ पर कृपा करके इसे आप ग्रहण करिये-अपने उपयोग में लाइये उसका नाम छंदना है । पदार्थ प्राप्ति के पहिले ही जो अन्य साधुजनों से ऐसा कहना कि इस पदार्थ को लाकर मैं तुम्हें दंगा इसका नाम निमंत्रणा है। उक्त च करके (पुञ्चग्गहिएण) इत्यादि गाथा द्वारा यही बात कही गई है। श्रुनादिके अर्थ को सीखने के लिये में आपका ही हूँ इस प्रकार से अन्य साधु आदि की आधीनता स्वीकार करना इसका नाम उपसंपत् है। धर्म परानुपतापमूलक होता हैअर्थात् धर्म वही है कि जिस से-किसी भी प्राणी को कष्ट न हो। इच्छाकार इसी प्रकार का धर्म है। क्योंकि इसमें जिनव्रतादिकों को आचरण करने की इच्छा की जाती है उसमें पर की आज्ञा और यला. मियोग काम नहीं करता है। क्योंकि इन से दूसरे प्राणियों को संताप છે-“કૃપા કરીને આપ આ આહારદિને ગ્રહણ કરે અને તેને ઉપયોગ કરે.” આ પ્રકારની સાધુ સમાચારીનું નામ છંદના છે. નિમંત્રણ–પદાર્થની પ્રાપ્તિ થયાં પહેલાં કઈ પણ સાધુને કઈ પણ અન્ય સાધુ દ્વારા એવું જે કહેવામાં આવે છે કે અમુક પદાર્થ વારી લાવીને હું આપને આપીશ, આ પ્રમાણે કઈ પણ વસ્તુ લાવી આપવાને भाव छ तम 3 तेन नाम निभा छे. "पुव्वग्गहिएण" त्यात સૂત્રપાઠ દ્વારા આ વાત જ પ્રકટ કરવામાં આવી છે. S५५त्-श्रुतानि भय पाने माटे " आपने। १ छु'," આ પ્રકારનાં વચનો દ્વારા અન્ય સાધુની આધીનતાને સ્વીકાર કરે તેને નામ ઉBસંપનું છે. ધર્મ પરાનુ તાપમૂલક હોય છે. એટલે કે ધર્મ તેને જ કહી શકાય કે જેના દ્વારા કઈ પણ પ્રાણીને કષ્ટ ન થાય ઇચ્છાકાર એજ પ્રકારનો ધર્મ છે, કારણ કે તેમાં જે પ્રતાદિકનું આચરણ કરવાની ઈચ્છા કરાય છે, તેમાં અન્યની આજ્ઞા અથવા બળજબરી ચાલી શકતી નથી, કારણ કે એવી આજ્ઞા
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy