SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ६९.६ अनुवोमहारसूत्रे भेदेन चिविधा प्रज्ञा । तत्र पूनुपूर्वी इच्छाकारः, मिथ्याकारः, तथाकारः, तत्र- इच्छाकारः- इच्छाया बल। भियोगमन्तरेण करणम् ॥ १ ॥ मिथ्याकारः = मिथ्या= देनाssवरितं तदसदिति मनसि करणम् । कस्मिंश्चिदकृत्ये कर्मणि कृते सखि भव्येनैत्रं विचिन्त्यते यदिदं मया कृतं तद् भगवताऽनुक्तत्वात् मिथ्याभूतम्, अतो मयेदं दुष्कृतं कृतमित्येवं यदसत्क्रियातो निवृत्तिः स मिथ्याकार इति भावः ॥ २॥ उत्तर (वाणुपुत्री) पूर्वानुपूर्वी सामाचारी इस प्रकार से है(इच्छागारो मिच्छागारो, तहऋकारो आवस्सिया निसीहिया, ओपुच्छणा' पडिपुच्छणा छेदणा' निमंत्रणा, उवसंपया) इच्छाकार, मिथ्याकार, तथाकार, आवश्यकी, नैषेषिकी, आप्रच्छना, प्रतिप्रच्छना, छन्दना, निमंत्रणा, और उपसंपत् । किसी की जबर्दस्ती विना व्रतादिक आचरण करने की इच्छा करना इसका नाम इच्छाकार है। मेरे प्रमाद आदि से अकृत्य का सेवन हो गया है वह मेरा निष्फल हो असत् हो ऐसा मन में विचार करना इसका नाम मिथ्याकार है । कोई अकृत्य कर्म जब बन जाता है । तब भव्यपुरुष मन में ऐसा चिन्तवन करता है कि जो यह मैंने किया है वह भगवान् द्वारा अनुक्त होने से मिथ्याभूत है । इसलिये यह दुष्कृत्य है और यह मैंने किया है अब आगे नहीं करूंगा - इस प्रकार — उत्तर - (पुव्वाणुपुब्वी) पूर्वानुपूर्वी साभायारीनुं स्व३५ आ प्रभारनु छे(इच्छागारो, मिच्छागारो, तहक्कारो आवस्सिया, निसीहिया, आपुच्छणा, पडिपुच्छणा, छंदणा, निमंतगा, उत्रसंपया ) ४२-छार, मिथ्याअर, तथाभर, आवश्यडी, नैवेधिडी, माप्रछता प्रतिप्रच्छना, छन्ना, निमंत्रणा भने ઉપસ'પત્, આ ક્રમે પદોના વિન્યાસ (સ્થાપના) કરવા તેનું નામ પૂર્વાનુપૂર્વી સામાચારી છે. હવે ઈચ્છાકાર આદિ પદોના અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે– ક્રેઇની ખળજબરી વિના-બહારના કોઇ પણ દખાણુ વિના-ત્રાદિક આચરવાની ઇચ્છા કરવી તેનું નામ ઈચ્છાકાર છે. " ९. “ મારા દ્વારા પ્રમાદ આદિને કારણે આ અકૃત્યનું જે સેવન થઈ ગયું छे, ते भारु' अडत्य निण्ड्स (मिथ्या) डे!, ” मा प्रहारनो भनभां वियार કરવા તેનું નામ મિથ્યાકાર છે. જયારે કોઇ અકૃત્યનુ સેવન થઇ જાય છે ત્યારે ભપપુરુષ મનમાં એવુ ચિન્તવન કરે છે કે “ આ મેં જે કર્યુ છે તે ભગવાન દ્વારા અનુક્ત હાવાથી મિથ્યાભૂત છે. તેથી તે દૃષ્કૃત્ય રૂપ જ છે. એવું દુષ્કૃત્ય મારા વડે સેવાઈ ગયું છે, પરન્તુ હવેથી હું તેનુ સેવત નહી કરુ, ” આ પ્રકારના વિચાર કરીને અસત્ ક્રિયાએથી દૂર રહેવુ.એવી ક્રિયાએ કરત પાછાં હઠવું, તેનુ નામ મિથ્યાકાર છે.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy