________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १३२ क्षेत्रद्वारस्पर्शनाद्वारनिरूपणम्
अथ क्षेत्रद्वारं स्पर्शनाद्वारं च वक्तुमाह
मूलम्-गेगमश्वहाराणं आणुपुब्बीदवाइं अणाणुपुत्वीदवाई अवत्तबगदम्बाई लोगस्स किं संखि जइभागे होज्जा? असंखिजहभागे होजा? संखेज्जेसु भागेसु वा होज्जा ? असंखेजेसु भागेसु वा होज्जा ? सव्वलोए वा होज्जा? आणुपुत्वीदवाइं एगं दव्वं पडुच्च संखेज्जइभागे वा होज्जा, असंखेज्जइ भागे वा होजा, संखेग्जेसु वा, भागेसु होज्जा, असंखेज्जेसु वा भागेसु होज्जा, देसूणे वा लोए होज्जा ? नाणादवाइं पडुञ्च नियमा सव्वलोए होज्जा। एवं अणाणुपुत्रीदव्वाइं। आएसंतरेण वा सव्वपुच्छासु प्रत्येक में असंख्यानता का कधन विरुद्ध नहीं है। निर्दोष है। तात्पर्य कहने का यह है कि लोक में एक समय की स्थितिवाले द्रव्यों को रहने के स्थान असंख्यात है क्यों कि लोकाकाश स्वयं असंख्यात प्रदेशी है। इन द्रव्यों को रहने का एक ही एक प्रदेश रूप या दो प्रदेश रूप आधार स्थान नहीं है। अतः एक प्रदेश रूप और दो आदि रूप आधार अनेक होने के कारण उन असंख्यात आधार रूप स्थानों में ये प्रत्येक द्रव्य असंख्यात रूप में रहते हैं इसलिये ये प्रत्येक असंख्यात ही है अतः भिन्न २ स्थानों में रहे हुवे इन एक समय की और दो समय की स्थिति वाले द्रव्यों में प्रत्येक में असंख्यानता का कथन निर्दोष है। स०१३ ॥ પડતું નથી, પણ નિર્દોષ કથન રૂપ જ ગણી શકાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે લેકમાં એક સમયની સ્થિતિવાળાં દ્રવ્યને તથા બે સમયની સ્થિતિવાળાં દ્રવ્યોને રહેવાનાં સ્થાન અસંખ્યાત છે, કારણ કે કાકાશ પોતે જ અસંખ્યાત પ્રદેશોવાળું છે આ દ્રવ્યોને રહેવાનું એક જ પ્રદેશ રૂપ અથવા બે પ્રદેશરૂપ આધારસ્થાન હોતું નથી તેથી એક પ્રદેશરૂપ અને બે પ્રદેશ આદિ રૂપ આધાર અનેક હોવાને કારણે તે અસંખ્યાત આધાર ૩૫ સ્થાનોમાં તે પ્રત્યેક કથા અસંખ્યાત રૂપે રહે છે. તેથી તે પ્રત્યેક અસંખ્યાત જ છે. આ રીતે ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેલા એક સમયની અને બે સમયની સ્થિતિવાળા તે પ્રત્યેક દ્રામાં અસંખ્યાતનું કથન છેષરહિત જ છે.) સૂ૦૧૩