SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ - अनुयोगद्वारसूत्रे अवक्तव्यकद्रव्येषु समवतरन्ति ? एवं त्रीण्यपि स्वस्थाने समवतरन्ति इति भणितध्यम् । स एष समवतारः ॥सू० १३०॥ टीका-से कि तं' इत्यादि। अशीतितमसूत्रे द्रव्यानुपूर्वीवदस्य सूत्रस्य व्याख्या बोध्या ।मु० १३०॥ नैगमव्यवहारनयसंमत समस्त आनुपूर्वी द्रव्य (किं आणुपुत्वीदव्वेहि समोयरंति, अणाणुपुव्वी दव्वेहि-समोयरंति, अवत्तव्वगवेहि समो. यांति) क्या आनुपूर्वी द्रव्यों में अन्तर्भूत होते हैं ? या अनानुपूर्वी द्रव्यों में अन्तर्भूत होते हैं ? या अवक्तव्यक द्रव्यों में अन्तर्भूत होते हैं ? (एवं तिण्णिवि सट्टाणे समोयरंति इति भाणियां) ___ उत्तर-नैगमव्यवहारनयसंमत जो आनुपूर्वी द्रव्य हैं वे आनुपूर्वी द्रव्यों में ही समाविष्ट नहीं होते हैं और न अवक्तव्यक द्रव्यों में समाविष्ट होते हैं। इसी प्रकार से जितने भी नैगमव्यवहारनयमान्य अनानुपूर्वी द्रव्य हैं वे अपनी जाति में अन्तर्भूत होते हैं, भिन्न जाति में नहीं। नैगमव्यवहारनयसंमत अवक्तव्यक द्रव्य भी अवक्तव्यक द्रव्यों में ही अन्तर्भूत होते हैं अन्य आनुपूर्वी आदि द्रव्यों में नहीं। इस प्रकार आनुपूर्वी, अनानुपूवीं और अवक्तव्यक ये तीनों भी द्रव्य પ્રકારની વિચારધારા ચાલે છે–નૈગમવ્યવહાર નયસંમત સમસ્ત આનુપૂર્વી द्रव्य (किं आणुपुत्रीदव्वेहिं समोयरंति, अणाणुपुत्वीदव्वेहिं समोयरंति, अवत्तव्वगदम्वेहि समोयरंति १) शुभानुभूती द्रव्योमा अन्तभूत थाय छ १ ३ अनाનુપૂર્વી દ્રવ્યોમાં અંતબૂત થાય છે ? કે અવક્તવ્યક દ્રવ્યમાં અન્તર્ભત થાય છે? उत्तर-(एवं तिण्णि वि सटाणे समोयाति इति भाणियव्य) नरामयसार નયસંમત જે આનુપૂર્વી દ્રવ્યો છે તેને આનુપૂર્વી દ્રવ્યોમાં જ સમાવિષ્ટ થાય છે, તેઓ અનાનુપૂવ દ્રામાં સમાવિષ્ટ થતાં નથી અને અવક્તવ્યક દ્રવ્યોમાં પણ સમાવિષ્ટ થતાં નથી. એ જ પ્રમાણે ગમવ્યવહાર નયસંમત જેટલાં અનાનુપૂર્વી દ્રવ્ય છે, તેઓ પણ પિતાની જાતિમાં જ (અનાનુપૂર્વી દ્રવ્યમાં જ) સમાવિષ્ટ થાય છે, તેમનાથી ભિન્ન એ આનુપૂવી દ્રવ્યોમાં અથવા અવક્તવ્યક દ્રવ્યામાં સમાવિષ્ટ થતાં નથી એ જ પ્રમાણે નૈગમવ્યવહાર નયસંમત અવક્તવ્યક દ્રવ્યો પણ અવક્તવ્યક દ્રવ્યોમાં જ સમાવિષ્ટ થાય છે--અન્ય આનુપૂર્વી આદિ દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી આ પ્રકારે આનુપવી, અનાનુપૂવી અને અવકતવ્યક, આ ત્રણે પ્રકારનાં દ્રવ્ય તિપિતાના
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy