SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्र समुन्कीर्तनतायाः किं प्रयोजनम् । एतया खलु नैगमवहारयोः भासमुत्कीर्तनतया नैगमव्यवहारयोर्भङ्गोपदर्शनता क्रियते ॥९० १२८॥ टीका-'से कि तं' इत्यादि। व्याख्याऽस्य स्पष्टा ॥५० १२८॥ उत्तर-(एयाए णं णेगमघवहाराणं भंगसमुक्त्तिणघाए णेगमय वहाराणं भंगोवदंसणया फज्जा ) इस नैगमव्यवहारनयसंमत भंगसमु. स्कीर्तनता से नैगमव्यवहारनयसंमत भंगोपदर्शनता की जाती है। इस सूत्र की व्याख्या स्पष्ट है भावार्थ:-यहां इस प्रकार से जानना चाहिये-कि जो ये आनुपूर्वी आदि तीन पद एकवचनान्त हैं उनसे तीन भंग बनते हैं। और जो आनुपूर्वी आदि तीन पद बहुवचनान्त हैं उनसे भी तीन भंग बनते हैं। इस प्रकार असंयोग पक्ष में ये जुदे २ छ भंग हो जाते हैं। और संयोग पक्ष में इन तीन पदों के द्विसंयोगी भंग तीन होते हैं। इनमें एक २ भंग में दो दो का संयोग होने पर एकवचन और बहुवचन को लेकर चार चार भंग हो जाते हैं। इस प्रकार तीन भंग के द्विकर्मयोगी भंग चार २ होने से ये १२ बन जाते हैं। तथा त्रिकसंयोग में एकवचन और बहुवचन को लेकर ८ भंग धनते हैं । इस प्रकार सय भंग मिलकर २६ भंग होते हैं । इन भंगों की स्थापना के लिये द्रव्यानुपूर्वी के प्रकरण का ७७ वां सूत्र देखना चाहिये ।।।सू०१२८॥ उत्तर-( एयारणं णेगमववहाराणं भंगसमुक्तित्तणयाए णेगमववहाराणं भंगोव. दसणया कज्जइ) मा नेगमय१७२ नयमत समुहीनताने साधारे નગમવ્યવહાર નયસંમત અંગે પદર્શનતા કરવામાં આવે છે. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે. ભાવાર્થ—અહીં ૨૬ ભંગ કેવી રીતે બને છે, તે હવે સમજાવવામાં આવે છે–આનુપૂર્વી આદિ ત્રણ એકવચનાન્ત પદોના ત્રણ ભંગ (ભાંગા) બને છે. અને જે આનુપૂવ આદિ બહુવચનાઃ ત્રણ પદે છે તેમના પણ ત્રણ ભંગ બને છે. આ રીતે કુલ ૬ ભંગ અસાગ પક્ષમાં થાય છે. સંગ પક્ષમાં આ ત્રણ ૫ઇને દ્વિસંગી ભંગ ત્રણ થાય છે. તેમાં પ્રત્યેક ભંગમાં બબ્બેને સંયોગ થવાથી એકવચન અને બહુવચનવાળા ચાર ચાર ભંગ બને છે. આ રીતે ત્રણ અંગેના દ્વિસંગી ચાર ચાર ભંગ થતા હોવાથી કુલ બ્રિકસંગી જંગ ૧૨ થાય છે. અને વિકસાયેગમાં એકવચન અને બહુવચનાન પદે નાં કુલ ૮ ભંગ થાય છે. આ પ્રકારે કુલ ૨૬ ભંગ થઈ જાય છેઆ અંગેની રચના સ્પષ્ટ રીતે સમવા માટે દ્રવ્યાનું પૂર્વેના પ્રકરણનું ૭૭મું સૂત્ર વાંચી લેવાની ભલામણુ કરવામાં આવે છે. સૂ૦૧૨૮મી
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy