________________
१०
अनुयोगचन्द्रिका टीका. ४ श्रुतज्ञानस्वरूपनिरूपणम् पुनरत्र शाखे इदं-प्रस्तुतं प्रग्थापनं-प्रारम्भं प्रतीत्य-आश्रित्य आवश्यक-य-भ्रमणैः श्रावकश्चोभयकालमवश्यकरणीयस्य सामायिका दिपडध्ययनात्मकस्य सकलसामाचारीमूलस्यावश्यकसूत्रस्यानुयोगः प्रवर्तते । यद्यप्यावश्यकत्रे उद्देशसमुद्देशानुज्ञा वर्त्तन्ते तथाऽप्यत्र सूत्रे उद्देशा दकं त्रयं विहायानुयोग एवाधिक्रियते, तस्यावसरप्राप्त त्वात् । अनुयोगग्य वक्तव्यताचैवम्
“निक्खेवेगट्ठ निरुत्ति विहीं, पवित्ती य केण वा कस्स ? ।
तदार भेयलवखण, तदरिह परिसा य सुत्तत्थो ॥" छाया-निक्षेप एकार्थों निरुक्तिः विधिः प्रकृत्तिश्च केन वा करय ।
तद्द्वाराणि भेदा लक्षणं, तदर्हा परिपच्च सूत्रार्थः ॥इति।।
अ या व्याख्या-निक्षेपः नामस्थापनादिकः। एकार्थः-पर्यायः-अनुयोगो से अतिरिक्त का-तब उत्तर देते हुए आचार्य कहते हैं कि इन दोनो का भी अनुयोग होता है। यहां पर उद्देश, समुद्देश और अनुज्ञा का कथन कर के सूत्रकार ने जो आवश्यक में केवल अनुयोग का कथन किया है वह अनुयोग को अवसर प्राप्त होने से किया है । यह आवश्यक साधु साध्वी और श्रावक श्राविका को प्रातः और सायंकाल दोनों समय अवश्य करने योग्य कहा गया है । सामायिक आदि के भेद से यह आवश्यक छह प्रकार का है। इसके ऊपर षड्ध्ययनात्मक एक स्वतन्त्र सूत्र रचा गया है-जिसका नाम आवश्यक सूत्र है । यह सकल सामाचारी का मूल कारण है । अनुयोग के विषय में वक्तव्यता इस प्रकार से है
"निक्खेवेगह इत्यादि" नाम स्थापना आदिरूप से अनुयोग का कहना यह अनुयोग का निक्षेप है । अनुयोग के पर्यायवाची शब्दों को कहना-जैसे
આ પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે “આ બન્નેને અનુગ છે ?”
અહીં ઉદ્દેશ, સમુદે શ અને અનુજ્ઞાનું કથન કરીને સૂત્રકારે આવશ્યકમાં કેવળ અનુયાગનું જ જે કથન કર્યું છે તે અનુયેગના પ્રાપ્ત અવસરની અપેક્ષાએ કર્યું છે. આ આવશ્યક સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ પ્રાતઃ અને સાયંકાળ, એ બન્ને સમયે કરવા ગ્ય કહેલ છે. સામાયિક આદિના ભેદથી આ આવશ્યક છે પ્રકારને કહ્યો છે. આ વિષયને અનુલક્ષીને છ અધ્યયનવાળું એક સ્વતંત્ર સૂત્ર રચવામાં આવ્યું છે. તે સૂત્રનું નામ “આવશ્યક સૂત્ર” છે. તે સકલ સામાચારીનું મૂળ કારણ છે. અનુગના વિષયમાં આ પ્રમાણે વકતવ્યતા છે,
“निक्खेवेग?" त्याहि-नाम, स्थापन। मा३ि५ अनुयोगनु ४थन यतेनु નામ અનુયેગને નિક્ષેપ છે. અનુગના પર્યાયવાચી શબ્દનું કથન કરવું-જેમ કે