________________
गोपचन्द्रिका टीका सूत्र ११५ भन्तरवारनिरूपणम्
नतु भवत्वसंख्येयः प्रदेशः, परन्तु तौर प्रदेशे द्रव्यस्य पुनः पुनः परिभ्रमणेन अनन्तकालगन्तर्यमपि प्राप्यते, तदेव कथमनन्तकालमन्तरं नोच्यते इति चेद, उच्यते, विवक्षितपदेशादसंख्येयपदेशे क्षेत्रेऽसंख्येयकालमेव द्रव्यं परिभ्रमति, तदनन्तरं पुनर्विवक्षितक्षेत्र एव तद् द्रव्यं नियमादागग्छति, वस्तुस्थितिस्वाभा. ध्यादिति । अतो नास्ति कश्चिदोषः । यद्वा ज्यादि प्रदेशलक्षणाद् विवक्षितक्षेत्रात तदानुपूर्वीद्रव्यमन्यप्रगतं, ततस्तत् क्षेत्रम् असंख्येयकालार्ध्व स्वभावादेव तेनैव आनुपूर्वीद्रव्येण, वर्णगन्धरसस्पर्श संख्यादिधर्मैः सर्वथा तुल्येन अन्येन वा आनुपूर्वी__ शंका-अवगाहना क्षेत्र से अन्यक्षेत्र भले ही असंख्यातप्रदेशपाला हो-इस में कोई बाधा नहीं है। परन्तु उसी प्रदेशों में पार २ परिभ्रमण करने से द्रव्य को इस परिभ्रमण में अनन्त काल का भी अन्तर लग सकता है। अतः सत्रकारने यहां अनन्तकाल का अन्तर क्यों नहीं कहा?
उत्तर-विवक्षित प्रदेशरूप क्षेत्र से अन्य असंख्यात प्रदेशासप क्षेत्र में द्रव्य का परिभ्रमण असंख्यातकाल तक ही होता है। इसके बाद वह द्रव्य नियम से फिर विवक्षित क्षेत्र में ही आजाता है। क्यों कि ऐसा ही वस्तुस्थिति का स्वभाव है। अथवा-जब ज्यादि प्रदेशस्प विवक्षित क्षेत्र से वह भानुपूर्वी द्रव्य अन्य प्रदेश में चला जाता है' पाद में वह क्षेत्र स्वभाव से ही असंख्यातकाल के पश्चात् उसी आनु. पूर्वी द्रव्य से या वर्ण, गंध, रस, स्पर्श, एवं संख्या आदि धर्मों से
શંકા-અવગાહના ક્ષેત્ર સિવાયનું જે અન્ય ક્ષેત્ર છે તે ભલે અખાત પ્રદેશોવાળું હોય તે વાત માનવામાં અમને કોઈ વાંધો નથી પરનું એજ પ્રદેશોમાં વારંવાર પરિભ્રમણ કરવામાં તે દ્રષ્યને અનન્તકાળનું અન્તર પર લાગી શકે છે. છતાં સૂત્રકારે અહીં અનન્તકાળના અન્તરને બદલે અસં. ખ્યાતકાળનું અન્તર શા માટે કહ્યું છે ?
ઉત્તર-વિવક્ષિત પ્રદેશરૂપ ક્ષેત્રમાંથી નીકળીને અન્ય અસંખ્યાત પ્રદેશ રૂ૫ રેત્રમાં દ્રવ્યનું પરિભ્રમણ અસંખ્યાત કાળ સુધી જ થાય છે. ત્યાર બાદ તે દ્રવ્ય નિયમથી જ તે વિવક્ષિત ક્ષેત્રમાં જ આવી જાય છે, કારણ કે તેને બે જ સ્વભાવ છે.
અથવા-ત્રણ આદિ પ્રદેશ રૂપ કેઈ વિવક્ષિત ક્ષેત્રમાંથી નીકળીને તે આપવ દ્રવ્ય અન્ય પ્રદેશમાં ચાલ્યું જાય છે, અને ત્યારબાદ તે ક્ષેત્ર સ્વભાવથી જ અસંખ્યાતકાળ બાદ એજ આવી દ્રવ્ય સાથે, અથવા ',
म. ६२