SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगवन्द्रिका टीका सू० ४ श्रुतज्ञानस्वरूपनिरूपणम् एकादशोङ्गानि च। इोऽतिरिक्तान्यपि का लम्सूत्राणि नन्दिसूत्रे निर्दिष्टानि सन्ति, विच्छिन्नत्वान्नेह तानि निर्दिश्यन्ते । उत्कालि कसूत्राणि-(१) दशवैकालिको(२) पपातिक-[३] राजप्रश्नीय-(४) जीवाभिगम-(५) प्रज्ञपना(६)-नन्दीमत्रा[७] नुयोगद्वारा-८) वश्यक-९) सूर्यप्रज्ञप्ति सूत्राणि । इतोऽन्यान्यप्युत्कालिकसूत्राणि नन्दिसूत्रे निर्दिष्टानि सन्ति, विच्छिन्नत्वान्नेह तानि निदिन्ते । उत्तर यति-कालिकस्याऽप्यनुयोग', उत्कालिकस्याप्यनुयोगः । पुनरत्र शास्त्रे इदं प्रस्तुतं प्र.थापनं प्रारम्भं प्रतीत्य आश्रित्य, उत्कालि स्यानुयोगः ॥ सू० ४ ॥ मूलम्-जइ उकालियस्त अणुओगो, कि ओवस्सगस्त अणुओगो? आवस्सगवइरित्तस्स अणुओगो ? आवस्सगस्त वि अणुओगो, गादि जो ११ अंग हैं ये भी कालिकश्रुत हैं । इन से अतिरिक्त और भी कालिक सूत्र हैं जिनका कथन नंदित्र में किया गया है । विच्छिन्न हो जाने के कारण हम उन्हें यहां निर्दिष्ट नहीं करते हैं । (१) दशवैकालिक, (२) औपपातिक, (३) राजप्रश्नीय (४) जीवाभिगम, (५) प्रज्ञापना (६) नंदीसूत्र (७) अनुयोगद्वार (८) आवश्यक, (९) सूर्य प्रज्ञप्तिसूत्र, ये सब उकालिकमूत्र हैं। इनसे अतिरिक्त और भी उत्कालिक सूत्र है। जिन्हें नंदिसूत्र में निर्दिष्ट किया गया है, परन्तु वे सब विच्छिन्न हो चुके हैं अतः हम उन्हें यहां प्रकट नहीं करते हैं । उत्कालिक सूत्र अस्वाध्यायकाल को छोडकर दिन में और रात्रि में जब चाहे तब हरएक समय में पढे जाते हैं। इस शास्त्र में उत्कालिक का अनुयोग ही प्रस्तुत होने से प्रकट किया गया है । ॥सूत्र ४॥ કાલિકશ્રતમાં જ સમાવેશ થાય છે, તે સિવાય બીજા કેટલાક કાલિકસૂત્રો પણ છે, જેમનું કથન નક્કિસૂત્રમાં કરવામાં આવ્યું છે. તે સત્રો વિચ્છિન્ન થઈ ગયેલા હેવાથી અહીં તેમને નિર્દેશ કરવામાં આવ્યો નથી. હવે ઉત્કાલિક સૂત્રોનાં નામ આપવામાં આવે છે– (१) ६शवैलिड, (२) भोपाति, (3) राप्रश्नीय, (४) लिम, (५) प्रज्ञापना, (6) नन्दिसूत्र, (७) मनुयोगद्वा२, (८) मावश्य४सुत्र अने () सूर्यપ્રજ્ઞપ્તિસૂત્ર, આ બધાં સૂત્રે ઉલ્કાલિક શ્રતમાં સમાવેશ થાય છે. આ સિવાય બીજા કેટલાક ઉત્કાલિક સૂત્રે છે, જેમનાં નામ નન્તિસૂત્રમાં આપવામાં આવ્યાં છે. પરન્તુ તે સૂત્ર વિચ્છિન્ન થઈ ગયેલાં હોવાથી તેમનાં નામે અહીં પ્રકટ કર્યા નથી. અસ્વાધ્યાય કાળ સિવાયના કોઈ પણ કાળે-દિવસે અથવા રાત્રે, જ્યારે ઈચ્છા થાય ત્યારે ઉત્કાલિકસૂત્રોનું અધ્યયન થઈ શકે છે. આ શાસ્ત્રમાં ઉત્કાલિકને અનુગ જ પ્રસ્તુત હોવાથી પ્રકટ કરવામાં આવ્યું છે. જે સુપ્ર ૪ છે
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy