SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ भनुयोगद्वारसूत्रे तथा-नानाद्रव्याणि प्रतीत्य आनुपूर्वीद्रव्याणि नियमात् सर्वलोके भवन्ति । ध्यादिप्रदेशावगाढ मेदतो नानाविधैः विभिन्न प्रकारैरानुपूर्वीद्रव्यैः सर्वोऽपि कोको व्याप्त इति भावः। हैं। इस प्रकार अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों को ठहरने के लिये ये तीन प्रदेश लोक के हैं । इन प्रदेशो में यद्यपि आनुपूर्वीद्रव्य भी अवगा; हित होकर रहता है-परन्तु उसकी यहां गौणता है, और शेष दो द्रव्यों की मुख्यता है, इस प्रकार अवगाहियों के भेद से अवगाहरूप आकाश में भेद आजाता है । अतः अनानुपूर्वी और अवक्तव्यकद्रव्यों के विषय भूत प्रदेशत्रय को छोड़ कर बाकी के समस्त प्रदेश लोक के आनुपूर्वी रूप है । तथा एकप्रदेश अनानुपूर्वी और दो प्रदेश अवक्तव्यक है। इसी कारण तीन प्रदेशरूप देशरूप देश से न्यूनता लोक में विवक्षित की गई है। अर्थात् लोक के ये ३ प्रदेश भानुपूर्वी नहीं हैं और बाकी के समस्त प्रदेश आनुपूर्वीरूप हैं । इस प्रकार क्षेत्रानुपूर्वी में एक आनुपूर्वी द्रव्य को आश्रित करके तीन प्रदेश न्यून समस्त लोक में आनुपूर्वी द्रव्य अवगाही हैं । यह कथन सिद्ध हो जाता है। तथा (नाणाव्वाई, पडुच्च नियमा) नाना द्रव्यों की अपेक्षा लेकर समस्त भानुपूर्वी द्रव्य: नियम से सर्वलोक में अवगाही है । अर्थात् लोक के व्यादिप्रदेशों में રીતે અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્યને રહેવા માટે લેકના આ ત્રણ પ્રવેશે છે. તે પ્રદેશોમાં જે કે આનુપૂવ દ્રવ્ય પણ અવગાહિત થઈને રહે છે, પરંતુ તેની ત્યાં ગણતા છે અને બાકીના બે દ્રવ્યેની પ્રધાનતા છે. આ પ્રકારે અવગાહિત દ્રવ્યોની અપેક્ષાએ અવગાહરૂપ આકાશમાં પણ ભેદ આવી જાય છે. તેથી અનાનુપૂર્વ અને અવક્તવ્યક દ્રવ્યોના વિષય રૂ૫ ત્રણ પ્રદેશ સિવાયના લોકના બાકીના સમસ્ત પ્રદેશો આનુપૂવરૂપ છે. તથા એક પ્રદેશ અનાનુપૂર્વી રૂપ અને બે પ્રદેશ અવક્તવ્યક રૂપ છે. આ કારણે ત્રણ પ્રદેશરૂપ દેશની અપેક્ષાએ લેકમાં ન્યૂનતા પ્રકટ કરવામાં આવી છે. એટલે કે લેકના તે ત્ર પ્રદેશ આનુપૂવ ૨૫ નથી અને બાકીના સમસ્ત પ્રદેશે આનુપૂર્વી રૂપ છે. આ રીતે એ કથન સિદ્ધ થાય છે કે ક્ષેત્રાનપવમાં એક અનાનુપૂવી દ્રવ્યને આશ્રિત કરીને ત્રણ પ્રદેશ ન્યૂન સમસ્ત લેકમાં આનુપૂવી દ્રવ્યની અવગાહના છે. तथा ( नाणादव्वाई पडुच्च नियमा) विविध द्रव्यानी अपेक्षा पियार કરવામાં આવે તે સમસ્ત આનુપવી દ્રવ્ય નિયમથી જ સલેકમાં અવગાહી
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy